ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહ-૨'''</span> [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરસિંહ-૧
|next =  
|next = નરસિંહ -૩
}}
}}

Latest revision as of 07:07, 27 August 2022


નરસિંહ-૨ [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]