ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્માનંદ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્માનંદ(સૂરિ)'''</span> [ ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પદ્માનંદમૂર્તિ
|next =  
|next = ‘પદ્માવતી’
}}
}}

Latest revision as of 11:30, 31 August 2022


પદ્માનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવટા પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.સો.]