ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભક્તિવિજય-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કાંતિવિજ્ય (ઈ.૧૭૧૯માં હયાત)ના શિષ્ય. ૧૮ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’(મુ.)...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભક્તિવિજય-૧
|next =  
|next = ભક્તિવિજય-૩
}}
}}

Latest revision as of 10:34, 2 September 2022


ભક્તિવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કાંતિવિજ્ય (ઈ.૧૭૧૯માં હયાત)ના શિષ્ય. ૧૮ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.[ર.ર.દ.]