ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવશેખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવશેખર'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૩ ઢાળ અને ૩૩૪ કડીના ‘મેતારજમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫), ૮૫૫ ગ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાવવિમલ
|next =  
|next = ભાવસંગ
}}
}}

Latest revision as of 11:18, 5 September 2022


ભાવશેખર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૩ ઢાળ અને ૩૩૪ કડીના ‘મેતારજમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫), ૮૫૫ ગ્રંથાગ્રના ‘ધનામહામુનિ-સંધિ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫), ૩ ઢાળ અને ૮૦૧ કડીના ‘રૂપસેનરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૩; સ્વહસ્તાક્ષરની પ્રત) અને ‘કથાકોશ’ (ર.ઈ.૧૬૩૪) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]