ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર-૧'''</span> [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાવસાગર
|next =  
|next = ભાવસાગર-૨
}}
}}

Latest revision as of 11:19, 5 September 2022


ભાવસાગર-૧ [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]