ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૮'''</span> [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માનવિજ્ય-૭
|next =  
|next = 'માનવિજ્ય-૯
}}
}}

Latest revision as of 16:28, 7 September 2022


માનવિજ્ય-૮ [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમાનવતી-રાસ’ના કર્તા. ‘ગજસિંહકુમાર-રાસ’ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર રાસ’ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ’ : ૩(૧)’માં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)૨; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ર.ર.દ.]