ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોલાભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''યશોલાભ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની સાગરશાખાના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય. ‘સનત્કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ ૧૧), ૩૬ ઢા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = યશોધર-યશોધીર
|next =  
|next = યશોવર્ધન-૧
}}
}}

Latest revision as of 15:25, 8 September 2022


યશોલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની સાગરશાખાના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય. ‘સનત્કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ ૧૧), ૩૬ ઢાળની ‘ધર્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦; જેઠ સુદ ૧૩) અને ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]