ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપ્રભ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નપ્રભ(સૂરિ)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૪૨૩માં ભટનેરનિવાસી નાહરવંશીય નયણાગરે ભટનેરથી મથુરા સુધી કાઢેલી સંઘયાત્રાનું વ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નપાલ
|next =  
|next = રત્નપ્રભશિષ્ય
}}
}}

Latest revision as of 06:27, 9 September 2022


રત્નપ્રભ(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૪૨૩માં ભટનેરનિવાસી નાહરવંશીય નયણાગરે ભટનેરથી મથુરા સુધી કાઢેલી સંઘયાત્રાનું વર્ણન કરતા ૫૪ કડીના ‘સંઘપતિ નયણાગર-રાસ’(મુ.)ના કર્તા. કૃતિની રચના સંઘયાત્રા પછી થઈ હોય, એટલે કવિ રત્નપ્રભનો હયાતીકાળ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ વિશેષાંક-‘સંઘપતિ નયણાગર-રાસ’ (સં.૧૪૭૯કી ભટનેરસે મથુરાયાત્રા), સં. ભંવરલાલ નાહટા. (+સં.). [ર.ર.દ.]