ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિજય-૩'''</span> [ઈ.૧૭૫૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, પ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નવિજ્ય-૨
|next =  
|next = રત્નવિજ્ય-૪
}}
}}

Latest revision as of 06:31, 9 September 2022


રત્નવિજય-૩ [ઈ.૧૭૫૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, પોષ વદ ૭, રવિવાર; મુ.) ૫ કડીના ‘ગણધર-સ્તવન’(મુ.) તથા ૧૫ કડીની ‘ઋતુવંતીની સઝાય’ના કર્તા. કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩; ૨. જિસ્તમાલા; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈગૂસારત્નો : ૨; ૬. પ્રાચીન સઝાય તથા પદ સંગ્રહ : ૧, પ્ર. શ્રીમદ્વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૬; ૭. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]