ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખપત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લખપત'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના શ્રાવક કવિ. ‘ત્રિલોક્યસુંદરી મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, શ્ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લક્ષ્મીસેન_ભટ્ટારક
|next =  
|next = લખપતિ
}}
}}

Latest revision as of 11:46, 10 September 2022


લખપત [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના શ્રાવક કવિ. ‘ત્રિલોક્યસુંદરી મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નહાટા. [કી.જો.]