ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલચંદ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લાલચંદ-લાલચંદ્ર
|next =  
|next = લાલચંદ-૨
}}
}}

Latest revision as of 12:15, 10 September 2022


લાલચંદ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૧૨, શ્રાવણ સુદ ૫), ૯૫ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તિ-ચતુષ્પદિકા’ (ર..૧૬૧૯), ૮૨૭ કડીની ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, કારતક સુદ ૧૫) અને ‘વૈરાગ્યબાવની’ (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, ભાદરવા સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ. ૨. જૈગૂકવિઓ : ૧. ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]