ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વાસુપૂજ્યમનોરમફાગ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘વાસુપૂજ્યમનોરમફાગ’'''</span> [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપ...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વાસુદેવાનંદ_સ્વામી
|next =  
|next = વિક્રમ
}}
}}

Latest revision as of 16:23, 15 September 2022


‘વાસુપૂજ્યમનોરમફાગ’ [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને રજૂ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું થયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભાષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રોટકો ઉપરાંત ફાગની, અઢૈયાની અને અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતા આ કાવ્યમાં કેટલીક ઢાળોમાં મનોરમ ધ્રુવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેયતાની છાપ ઉપસાવે છે. [જ.કો.]