ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીકરણ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીકરણ-૧'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રીકરણ-વાચક
|next =  
|next = શ્રોદત્ત
}}
}}

Latest revision as of 05:13, 18 September 2022


શ્રીકરણ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]