સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમદ્ રાજચંદ્ર/ઉત્તમનો સહવાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્સંગએસર્વસુખનુંમૂળછે. સત્સંગનોસામાન્યઅર્થઉત્તમનોસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સત્સંગએસર્વસુખનુંમૂળછે. સત્સંગનોસામાન્યઅર્થઉત્તમનોસહવાસ. જ્યાંસારીહવાનથીઆવતીત્યાંરોગનીવૃદ્ધિથાયછે, તેમજ્યાંસત્સંગનથીત્યાંઆત્મરોગવધેછે. આત્માનેસત્યસંગચઢાવેતેસત્સંગ. મોક્ષનોમાર્ગબતાવેતેમૈત્રી. ઉત્તમશાસ્ત્રમાંનિરંતરએકાગ્રરહેવુંતેપણસત્સંગછે; સત્પુરુષોનોસમાગમએસત્સંગછે. મલિનવસ્તુનેજેમસાબુતથાજલસ્વચ્છકરેછે, તેમશાસ્ત્રબોધઅનેસત્પુરુષોનોસમાગમઆત્માનીમલિનતાનેટાળીનેશુદ્ધતાઆપેછે. સત્સંગએઆત્માનુંપરમ‘હિતૈષી’ ઔષધછે.
 
{{Right|[‘આપણુંચિંતનાત્મકનિબંધ-સાહિત્ય’ પુસ્તક]}}
સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગનો સામાન્ય અર્થ ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આત્માને સત્ય સંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પુરુષોનો સમાગમ એ સત્સંગ છે. મલિન વસ્તુને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે, તેમ શાસ્ત્રબોધ અને સત્પુરુષોનો સમાગમ આત્માની મલિનતાને ટાળીને શુદ્ધતા આપે છે. સત્સંગ એ આત્માનું પરમ ‘હિતૈષી’ ઔષધ છે.
{{Right|[‘આપણું ચિંતનાત્મક નિબંધ-સાહિત્ય’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:12, 29 September 2022


સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગનો સામાન્ય અર્થ ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આત્માને સત્ય સંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પુરુષોનો સમાગમ એ સત્સંગ છે. મલિન વસ્તુને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે, તેમ શાસ્ત્રબોધ અને સત્પુરુષોનો સમાગમ આત્માની મલિનતાને ટાળીને શુદ્ધતા આપે છે. સત્સંગ એ આત્માનું પરમ ‘હિતૈષી’ ઔષધ છે. [‘આપણું ચિંતનાત્મક નિબંધ-સાહિત્ય’ પુસ્તક]