કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૮. લોહીની સગાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. લોહીની સગાઈ| }} <poem> કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. {{Right|(...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૮. લોહીની સગાઈ| }}
{{Heading|૪૮. લોહીની સગાઈ<ref>કોમી રમખાણો પ્રસંગે</ref>| }}





Revision as of 09:22, 14 November 2022

૪૮. લોહીની સગાઈ[1]



કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)

  1. કોમી રમખાણો પ્રસંગે