ગુજરાતી ગઝલસંપદા/બાલાશંકર કંથારિયા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| બાલાશંકર કંથારિયા |}} <poem> જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.<br> અરે શું જાણશે લઝ્‌ઝત, પવિત્રીમાં પડી રહેતાં; પ્રિયાની પ્યાલીની મસ્તી તણો ક...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading| બાલાશંકર કંથારિયા |}}
{{Heading| બાલાશંકર કંથારિયા |}}
<poem>
<poem>
જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.<br>
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.<br>
અરે શું જાણશે લઝ્‌ઝત, પવિત્રીમાં પડી રહેતાં;
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વસે છે,
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે.<br>
જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે.<br>
ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
પરંતુ જાન આ પર પ્યારીનો, અખ્ત્યાર જુદો છે.<br>
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.<br>
હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.<br>
ન સારા કે નઠારાની જરાયે સંગતે ર્‌હેજે.<br>
નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે;
રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે.<br>
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ ક્‌હેજે.<br>
બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન;
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
અમારા ચિત્તનો ચારુ અચળ પરકાર જુદો છે.<br>
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.<br>
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે;
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.<br>
પીયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.<br>
ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્‌હેજે,
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે.<br>
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.<br>
શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે.<br>
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી ર્‌હેજે.<br>
થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું?
અરે એ કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે.<br>
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે.<br>
કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો ર્‌હેજે,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે.<br>
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે.<br>
ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે.<br>
વફાદારી બતા’વા ત્યાં નહિ કોઈ પળે જાજે.<br>
થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.<br>
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે.<br>
નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે;
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.<br>
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે.<br>
ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ;
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
દુનિયાથી પછી આ ‘બાલ’ બેદરકાર જુદો છે.
નિજાનંદે હમ્મેશાં ‘बाल’ મસ્તીમાં મઝા લેજે.
</poem>
</poem>
1,026

edits