User:Meghdhanu/sandbox: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું |}}
{{Heading|કડવું |}}
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}
<poem>
{{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}</poem>
{{c|'''રાગ : કેદારો'''}}
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}}


સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
{{c|'''રાગ : રામગ્રી'''}}
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} {{right|૨}}</poem>}}
 
{{block center|<poem>એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} {{right|}}


{{c|'''ઢાળ'''}}
{{c|'''ઢાળ'''}}
{{block center|<poem>સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} {{right|}}
પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} {{right|}}


વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} {{right|}}
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} {{right|}}


પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} {{right|}}
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.{{space}} {{right|}}


પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} {{right|}}
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.{{space}} {{right|}}


પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|}}
સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} {{right|}}


એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|}}
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} {{right|}}


અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} {{right|}}
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} {{right|}}


વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} {{right|૧૦}}


મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} {{right|૧૧}}
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} {{right|}}


પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} {{right|૧૨}}
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} {{right|૧૦}}


રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}}
રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} {{right|૧૧}}


એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}}
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} {{right|૧૨}}


વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} {{right|૧૫}}
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} {{right|૧૩}}


ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}}
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} {{right|૧૪}}


વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} {{right|૧૭}}
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} {{right|૧૫}}


પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} {{right|૧૬}}
</ref> પામ્યા દુઃખ અપાર.{{space}} {{right|૧૮}}


વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.{{space}} {{right|૧૯}}
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} {{right|૧૭}}


વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.{{space}} {{right|૨૦}}
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} {{right|૧૮}}


એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}}
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.{{space}} {{right|૧૯}}


હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}}
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} {{right|૨૦}}


ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}}
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} {{right|૨૧}}


પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}}
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} {{right|૨૨}}


સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.{{space}} {{right|૨૫}}
ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} {{right|૨૩}}


વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} {{right|૨૬}}
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} {{right|૨૪}}
 
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} {{right|૨૭}}
 
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} {{right|૨૮}}</poem>}}
 
<center>'''વલણ'''</center>
{{block center|<poem>‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૯}}</poem>}}


{{c|'''વલણ'''}}
એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે  મંદ રે.
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૫}}</poem>}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ
|previous = કડવું ૧
|next = કડવું
|next = કડવું
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Revision as of 04:05, 7 March 2023

કડવું ૨

[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]

રાગ : રામગ્રી

એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.         

ઢાળ


સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.         

મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.         

‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’         

ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’         

વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’         

ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.[1]         

મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.         


સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.         

ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.          ૧૦

પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.          ૧૧

રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.          ૧૨

ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.          ૧૩

તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.          ૧૪

ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.          ૧૫

દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.          ૧૬

શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.          ૧૭

એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.          ૧૮

‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’          ૧૯

મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.          ૨૦

માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.          ૨૧

તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.          ૨૨

કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.          ૨૩

મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.          ૨૪

વલણ


એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મંદ રે.
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.          ૨૫



  1. પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ