ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(કડવું ૫ Formatting completed)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૫|}}
{{Heading|કડવું ૫|}}
<poem>
{{c|
{{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]}}
{{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]}}
}}
{{c|'''રાગ : સામગ્રી'''}}


::::: '''રાગ : સામગ્રી'''
{{block center|<poem>સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.{{space}} {{right|-સાધુ૦ ૧}}
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.{{space}} -સાધુ૦ ૧


સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.{{space}} -સાધુ૦ ૨
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.{{space}} {{right|-સાધુ૦ ૨}}


આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} {{r|-સાધુ૦ ૩}}


અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>;
અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>;
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} {{r|-સાધુ૦ ૪}}


પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ.{{space}}-સાધુ૦ ૫
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ.{{space}}{{r|-સાધુ૦ ૫}}


પ્રહ્‌લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
પ્રહ્‌લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} -સાધુ૦ ૬
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} {{r|-સાધુ૦ ૬}}


વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭
પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} {{r|-સાધુ૦ ૭}}


કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} {{r|-સાધુ૦ ૮}}


પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} -સાધુ૦ ૯
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} {{r|-સાધુ૦ ૯}}


સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ;
સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} -સાધુ૦ ૧૦
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૦}}


આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.{{space}} -સાધુ૦ ૧૧
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.{{space}} {{r|-સાધુ૦ ૧૧}}


હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}-સાધુ૦ ૧૨
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}{{r|-સાધુ૦ ૧૨}}


પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ;
પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} -સાધુ૦ ૧૩
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૩}}


શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.{{space}} -સાધુ૦ ૧૪
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.{{space}} {{r|-સાધુ૦ ૧૪}}


ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.{{space}}-સાધુ૦ ૧૫
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.{{space}}{{r|-સાધુ૦ ૧૫}}


ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય.{{space}} -સાધુ૦ ૧૬
તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય.{{space}} {{r|-સાધુ૦ ૧૬}}


અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.{{space}} -સાધુ૦ ૧૭
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.{{space}} {{r|-સાધુ૦ ૧૭}}


હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’{{space}} -સાધુ૦ ૧૮
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’{{space}} {{r|-સાધુ૦ ૧૮}}


એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.{{space}} -સાધુ૦ ૧૯
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.{{space}} {{r|-સાધુ૦ ૧૯}}


::::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે.{{space}} -સાધુ૦ ૨૦
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે.{{space}} {{r|-સાધુ૦ ૨૦}}</poem>}}
</poem>


<br>
<br>
Line 73: Line 73:
}}
}}
<br>
<br>
<hr>
{{Reflist}}

Revision as of 08:27, 7 March 2023

કડવું ૫

[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]

રાગ : સામગ્રી

સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.          -સાધુ૦ ૧

સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.          -સાધુ૦ ૨

આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.          -સાધુ૦ ૩

અંબરીષ[1] કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર[2];
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.          -સાધુ૦ ૪

પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ.         -સાધુ૦ ૫

પ્રહ્‌લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.          -સાધુ૦ ૬

વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,[3] રાખ્યું જતું ઇદ્રાસન.          -સાધુ૦ ૭

કચ્છપ[4]રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.          -સાધુ૦ ૮

પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,          -સાધુ૦ ૯

સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.          -સાધુ૦ ૧૦

આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.          -સાધુ૦ ૧૧

હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.         -સાધુ૦ ૧૨

પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.          -સાધુ૦ ૧૩

શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.          -સાધુ૦ ૧૪

ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.         -સાધુ૦ ૧૫

ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય.          -સાધુ૦ ૧૬

અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.          -સાધુ૦ ૧૭

હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’          -સાધુ૦ ૧૮

એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.          -સાધુ૦ ૧૯

વલણ


અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે.          -સાધુ૦ ૨૦




  1. અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર
  2. અત્રિકુમાર – દુર્વાસા ઋષિ
  3. પોળિયા – દ્વારપાલ
  4. કચ્છપ – કાચબો