મહાસુખલાલ દુર્લભજી ઉદાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૩૨માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મૅનેજર. ‘પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિક...")
 
m (Meghdhanu moved page ઉદાણી મહાસુખલાલ દુર્લભજી to મહાસુખલાલ દુર્લભજી ઉદાણી without leaving a redirect: Order Of Name and Surnae corrected)
 
(No difference)

Latest revision as of 06:08, 11 March 2023

ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૩૨માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મૅનેજર. ‘પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિકાવ્યો, દેશભક્તિનાં કાવ્યોનો સંચય છે.