શાંત કોલાહલ/જાગ, જાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''જાગ, જાગ'''</center>
<center>'''જાગ, જાગ'''</center>


<poem>
{{block center|<poem>
 
<center>'''જાગ, જાગ'''</center>
 
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
Line 24: Line 21:
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
::::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
:::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
જો કોણ ધરીને દર્પ
::::::જો કોણ ધરીને દર્પ
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
કરે કામના સ્પર્શ?
::::::કરે કામના સ્પર્શ?
રે જાગ બંધવા !
રે જાગ બંધવા !
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
::::કો ન કરે નાદાની,
::::::કો ન કરે નાદાની,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
Line 41: Line 38:
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
::::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.</poem>}}
 
</poem>


{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }}
{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }}

Latest revision as of 10:01, 16 April 2023


જાગ, જાગ

ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?

ઉત્તરની તવ બારી ઉઘાડી સાવ પડી નોધાર,
અંધકારમાં
ચાંપી ચાંપીને ચરણ ધરે કોઈ, હવા મહીં સંચાર,
એમને અંગ ન હિમનો ઠાર;
સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો,
ભૂર ભમર પર ભાર,
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર!
જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ?

સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી :
“જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ,
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ”
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
જો કોણ ધરીને દર્પ
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
કરે કામના સ્પર્શ?
રે જાગ બંધવા !
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
કો ન કરે નાદાની,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.

જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ;
તસ્કરનું મન લોભી, લૂંટની લેશ ન એને તૃપ્તિ.
તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી;
એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી;
જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
તું ખૂંદ હિમાચલ-ચોટી.
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.