ગંધમંજૂષા/કેફિયત: Difference between revisions
+created chapter |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
આમ કવિતા એ મહત્ – ઇમ્પોર્ટન્ટ અને તુચ્છ – અનઇમ્પોર્ટન્ટની વ્યાખ્યા બદલી નાખે છે. કવિતા દ્વારા કશું જ થતું નથી એ નિરાશાજનક સૂરની સાથે અને સામે કવિતા દ્વારા કશુંક તો થાય છે તેવો સૂર પણ છે જ. આપણામાં રહેલા માણસને ક્યાંક તો કવિતા સ્પર્શે છે તેનો અનુભવ કહું. દસેક વરસ પહેલાં સિમલામાં સમી સાંજના સમયે માઇકલ એંજેલોના ડેવિડની પ્રતિકૃતિ જેવો ઇટાલિયન હોર્ટીકલ્ચરિસ્ટ મળી ગયેલો. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાથી બજાર વચ્ચે જ વ્યગ્ર - ત્રસ્ત હતો. આવા ટેન્શન વખતે તેની સાથે આડી-અવળી વાતો વચ્ચે ઇટાલિયન ચિત્રકારો, કવિઓની વાતો છેડતાં છેડતાં હું ઉંગારેત્તીની પંક્તિ બોલ્યો ‘મિલ્યુમિનો ડિમેન્સો' અને એ ઇટાલિયન બધી ચિંતા ખંખેરી, ઓગળી- પીગળી ઊઘડી ગયેલો. અને બીજો એક પ્રસંગ : વીસેક વરસ પહેલાં દાર્જિલિંગ જતા જલપાઈગુરીથી તોફાની તોખાર જેવા, નકસલવાદી ગુંડા જેવા છોકરાઓ દાદાગીરી કરી ટ્રેનમાં ચડી ગયેલા. એ પહાડી સર્પિલ રસ્તા પર અચાનક વાદળો ચડી આવ્યાં અને એ જ છોકરાઓએ સમવેત સ્વરોમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો ગાયેલાં તે યાદ આવી ગયું. જોકે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે રાત્રે રિલ્કેની કવિતા વાંચીને સૂઈ જતા નાઝીઓ સવારે બીથોવન મોત્ઝાર્તની સૂરાવલિઓ વચ્ચે ઓશવીચમાં હજારો યહૂદીઓને ગૂંગળાવી શકે છે. એલિયટે ‘હોલોમેન’માં | આમ કવિતા એ મહત્ – ઇમ્પોર્ટન્ટ અને તુચ્છ – અનઇમ્પોર્ટન્ટની વ્યાખ્યા બદલી નાખે છે. કવિતા દ્વારા કશું જ થતું નથી એ નિરાશાજનક સૂરની સાથે અને સામે કવિતા દ્વારા કશુંક તો થાય છે તેવો સૂર પણ છે જ. આપણામાં રહેલા માણસને ક્યાંક તો કવિતા સ્પર્શે છે તેનો અનુભવ કહું. દસેક વરસ પહેલાં સિમલામાં સમી સાંજના સમયે માઇકલ એંજેલોના ડેવિડની પ્રતિકૃતિ જેવો ઇટાલિયન હોર્ટીકલ્ચરિસ્ટ મળી ગયેલો. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાથી બજાર વચ્ચે જ વ્યગ્ર - ત્રસ્ત હતો. આવા ટેન્શન વખતે તેની સાથે આડી-અવળી વાતો વચ્ચે ઇટાલિયન ચિત્રકારો, કવિઓની વાતો છેડતાં છેડતાં હું ઉંગારેત્તીની પંક્તિ બોલ્યો ‘મિલ્યુમિનો ડિમેન્સો' અને એ ઇટાલિયન બધી ચિંતા ખંખેરી, ઓગળી- પીગળી ઊઘડી ગયેલો. અને બીજો એક પ્રસંગ : વીસેક વરસ પહેલાં દાર્જિલિંગ જતા જલપાઈગુરીથી તોફાની તોખાર જેવા, નકસલવાદી ગુંડા જેવા છોકરાઓ દાદાગીરી કરી ટ્રેનમાં ચડી ગયેલા. એ પહાડી સર્પિલ રસ્તા પર અચાનક વાદળો ચડી આવ્યાં અને એ જ છોકરાઓએ સમવેત સ્વરોમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો ગાયેલાં તે યાદ આવી ગયું. જોકે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે રાત્રે રિલ્કેની કવિતા વાંચીને સૂઈ જતા નાઝીઓ સવારે બીથોવન મોત્ઝાર્તની સૂરાવલિઓ વચ્ચે ઓશવીચમાં હજારો યહૂદીઓને ગૂંગળાવી શકે છે. એલિયટે ‘હોલોમેન’માં | ||
{{poem2Close}} | {{poem2Close}} | ||
{{Block center | {{Block center''<poem>બિટવીન ધ કન્સેપ્શન | ||
ઍન્ડ ધ રિએક્શન | ઍન્ડ ધ રિએક્શન | ||
બિટવીન ધ ઇમોશન | બિટવીન ધ ઇમોશન | ||