કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી): Difference between revisions
Jump to navigation
Jump to search
૨૧. પાંખો કાપવી’તી તો...રે... (‘તીરથનાં ત્રણ ગીતો’માંથી)
(+1) |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
મોરલાને જનમ કેમ આપ્યો? | મોરલાને જનમ કેમ આપ્યો? | ||
{{gap|8em}}<small></small></poem>}} | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)</small></poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 15:40, 20 September 2023
પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)