War and Peace: Difference between revisions

No edit summary
Line 24: Line 24:


== <span style="color: red">લેખક પરિચય: </span>==
== <span style="color: red">લેખક પરિચય: </span>==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
લીયો ટોલ્સટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયન નવલકથાકાર, લેખક અને તત્ત્વચિંતક તેમની બે અમર, યશદા કૃતિઓ War and Peace અને Anna Karenina માટે વિશ્વ સાહિત્યમાં આદરપાત્ર બની છે. એમની કૃતિઓમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવોનાં થીમ ઉપર વાર્તાતત્ત્વની રચના જોવા મળે છે. રશિયન સાહિત્ય જગતના આ અગ્રણી સર્જકે વિચારોત્તેજક નિબંધો અને નવલકથાઓનો આપણને વારસો આપ્યો છે. માનવ સ્વભાવની સંકુલતાઓ સમાજ અને નૈતિકતા ઉપર એમની રચનાઓ સારો પ્રકાશ પાડે છે.
લીયો ટોલ્સટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયન નવલકથાકાર, લેખક અને તત્ત્વચિંતક તેમની બે અમર, યશદા કૃતિઓ War and Peace અને Anna Karenina માટે વિશ્વ સાહિત્યમાં આદરપાત્ર બની છે. એમની કૃતિઓમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવોનાં થીમ ઉપર વાર્તાતત્ત્વની રચના જોવા મળે છે. રશિયન સાહિત્ય જગતના આ અગ્રણી સર્જકે વિચારોત્તેજક નિબંધો અને નવલકથાઓનો આપણને વારસો આપ્યો છે. માનવ સ્વભાવની સંકુલતાઓ સમાજ અને નૈતિકતા ઉપર એમની રચનાઓ સારો પ્રકાશ પાડે છે.