પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|<poem>
{{Block center|<poem>
<center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center>
<center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center>
ઘીરજ ધર ને, હૈયા તું મારા!
ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
આત્મા શાશ્વત અમર છે!

Latest revision as of 15:21, 3 December 2023


૭૨. હૃદયગીતા


[બિભાસ અને પરજના સ્વરોમાં]

ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!

નોંધ: