નવલકથાપરિચયકોશ/ગુજરાતનો નાથ: Difference between revisions

+1
 
added pic
 
Line 3: Line 3:
'''‘ગુજરાતનો નાથ’ : કનૈયાલાલ મુનશી'''</big><br>
'''‘ગુજરાતનો નાથ’ : કનૈયાલાલ મુનશી'''</big><br>
{{gap|14em}}– શૈશવ દેસાઈ </big>'''</center>
{{gap|14em}}– શૈશવ દેસાઈ </big>'''</center>
 
[[File:Gujratano Nath.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્ય જગતમાં ક. મા. મુનશીના ટૂંકા નામે ઓળખાય છે. તેઓની ગણના અવલ દરજ્જાના નવલકથાકાર, નિબંધકાર, સાહિત્યકાર તરીકે થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકે તેમના  લાખો ગુજરાતી વાચકોને ઉત્તમ અને વૈવિધ્યસભર વાચન પૂરું પાડ્યું છે. તેમના પરિચયમાં એ પણ નોંધવું પડે કે તેઓ એક સમર્થ સાહિત્યકાર ઉપરાંત એક સફળ ધારાશાસ્ત્રી, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સક્ષમ રાજનીતિજ્ઞ અને બાહોશ શિક્ષણશાસ્ત્રી પણ હતા.
કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્ય જગતમાં ક. મા. મુનશીના ટૂંકા નામે ઓળખાય છે. તેઓની ગણના અવલ દરજ્જાના નવલકથાકાર, નિબંધકાર, સાહિત્યકાર તરીકે થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકે તેમના  લાખો ગુજરાતી વાચકોને ઉત્તમ અને વૈવિધ્યસભર વાચન પૂરું પાડ્યું છે. તેમના પરિચયમાં એ પણ નોંધવું પડે કે તેઓ એક સમર્થ સાહિત્યકાર ઉપરાંત એક સફળ ધારાશાસ્ત્રી, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, સક્ષમ રાજનીતિજ્ઞ અને બાહોશ શિક્ષણશાસ્ત્રી પણ હતા.