નવલકથાપરિચયકોશ/ભવસાગર: Difference between revisions

No edit summary
added pic
 
Line 4: Line 4:
'''‘ભવસાગર’ : પતિવિહોણી પરણિતાની આંતરબાહ્ય સંઘર્ષખચિત કરુણાંતિકા'''</big><br>
'''‘ભવસાગર’ : પતિવિહોણી પરણિતાની આંતરબાહ્ય સંઘર્ષખચિત કરુણાંતિકા'''</big><br>
{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center>
{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center>
 
[[File:Bhavasagar.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગ્રામચિત્રો’ દ્વારા ચરોતરનાં ગામડાંને, તેના વૈભવને પ્રત્યક્ષ કરાવી આપનાર આણંદના પેટલી ગામના વતની ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઈશ્વર પેટલીકરના નામે નવલકથાઓ લખીને સમાજચિત્રો પણ આપે છે. આઝાદી પૂર્વેનું ગામડું, ગામડાના વ્યવહારો, સામાજિક રહેણીકરણી અને ખેતીને લગતા પ્રશ્નોને ક્યાંક નિરાકરણ આપીને, તો ક્યાંક સમાધાન સ્વીકારીને નવલકથાના માધ્યમ દ્વારા રજૂ કરતા આ સર્જક ક્યાંય આત્યંતિક બન્યા વિના કે અતિ સાહિત્યિક ગદ્યમાં સર્યા વિના મહદ્્અંશે તાટસ્થ્યપૂર્વક આલેખન કરી શક્યા છે.
‘ગ્રામચિત્રો’ દ્વારા ચરોતરનાં ગામડાંને, તેના વૈભવને પ્રત્યક્ષ કરાવી આપનાર આણંદના પેટલી ગામના વતની ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઈશ્વર પેટલીકરના નામે નવલકથાઓ લખીને સમાજચિત્રો પણ આપે છે. આઝાદી પૂર્વેનું ગામડું, ગામડાના વ્યવહારો, સામાજિક રહેણીકરણી અને ખેતીને લગતા પ્રશ્નોને ક્યાંક નિરાકરણ આપીને, તો ક્યાંક સમાધાન સ્વીકારીને નવલકથાના માધ્યમ દ્વારા રજૂ કરતા આ સર્જક ક્યાંય આત્યંતિક બન્યા વિના કે અતિ સાહિત્યિક ગદ્યમાં સર્યા વિના મહદ્્અંશે તાટસ્થ્યપૂર્વક આલેખન કરી શક્યા છે.