સાફલ્યટાણું/૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે | }} {{Poem2Open}} સુરતથી શ્રી જુગતરામ દવેના તંત્રીપદ હેઠળ એક દૈનિક ‘સત્યાગ્રહપત્રિકા' શરૂ થઈ હતી. તેની જવાબદારી સંભાળી લેવાનું મને સોંપાયું. માર...")
 
No edit summary
 
Line 64: Line 64:
રાત્રે નવ-દસના અરસામાં બહેનોના કોઈ સરઘસમાં ગવાતા ગીતના સૂર અમારે કાને પડ્યા. તે જ દિવસે થયેલા સરઘસ પરના લાઠીચાર્જથી સહેજ પણ દબાયા કે ગભરાયા વિના યોજાયેલું બહેનોનું આ સરઘસ જાણે કે દમન સામેના પડકારરૂપ હતું. એ વખતે આપણી ધરતીના ખમીરનું મને જે દર્શન થયું તેણે આપણી ભોળી, ગભરુ જનતામાં ગાંધીજીએ મૂકેલા અખૂટ વિશ્વાસનું પ્રમાણ વિશેષ મળ્યું.
રાત્રે નવ-દસના અરસામાં બહેનોના કોઈ સરઘસમાં ગવાતા ગીતના સૂર અમારે કાને પડ્યા. તે જ દિવસે થયેલા સરઘસ પરના લાઠીચાર્જથી સહેજ પણ દબાયા કે ગભરાયા વિના યોજાયેલું બહેનોનું આ સરઘસ જાણે કે દમન સામેના પડકારરૂપ હતું. એ વખતે આપણી ધરતીના ખમીરનું મને જે દર્શન થયું તેણે આપણી ભોળી, ગભરુ જનતામાં ગાંધીજીએ મૂકેલા અખૂટ વિશ્વાસનું પ્રમાણ વિશેષ મળ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે
|next = ૨૬. જેલ અને અંદરની દુનિયા
}}
<br>
1,149

edits