19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 217: | Line 217: | ||
{{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા, | {{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા, | ||
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦ | ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦ | ||
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}} | {{Right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે? | સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે? | ||
| Line 245: | Line 245: | ||
વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર, | વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર, | ||
ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫ | ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫ | ||
(ઋષિદત્તા રાસ)</poem>}} | {{right|(ઋષિદત્તા રાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. | ‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. | ||
| Line 254: | Line 254: | ||
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, | શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, | ||
જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ. | જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ. | ||
(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)</poem>}} | {{right|(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br> | જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br> | ||
| Line 278: | Line 278: | ||
{{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, | {{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, | ||
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. | નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. | ||
(સીમંધરસ્વામી લેખ)</poem>}} | {{right|(સીમંધરસ્વામી લેખ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. | આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. | ||
| Line 286: | Line 286: | ||
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે, | પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે, | ||
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ | પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ | ||
(નેમિનાથરાજિમતી બારમાસ)</poem>}} | {{right|(નેમિનાથરાજિમતી બારમાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. | વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. | ||
edits