19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 114: | Line 114: | ||
દસવાં લખ્યા ન જાઈ. | દસવાં લખ્યા ન જાઈ. | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : | |||
{{Poem2Close}}. | |||
{{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા, | |||
{{right|સબદૈ ઉલટિ સમાનાં,}} | |||
ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા | |||
{{right|અબિચલ થિર રહાનાં.}} | |||
''' </poem>}} | |||
{{Poem2Open}} | |||
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}} | |||
edits