ભજનરસ/સમસ્યા માં સંત જાણે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સમસ્યા માં સંત જાણે | }} {{Block center|<poem> '''સમસ્યામાં સંત જાણે, કહ્યું ન કહેવાય,''' '''થારથ જેમ તેમ, લઈએ તો લેવાય;''' '''વાણીએ વિચાર ન આવે, ગાનારો તે ગાય,''' '''પરિબ્રહ્મ પોતે સદા, જોનારો તે જાય;''' '''સ...")
 
No edit summary
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
હું વળી વળી ગુરુને વખાણું,
'''હું વળી વળી ગુરુને વખાણું,'''
{{right|સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,}}
{{right|'''સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,'''}}
*
<nowiki>*</nowiki>
ગુરુનાં વચન સરવે વૈએ  
'''ગુરુનાં વચન સરવે વૈએ'''
{{right|તો તો મોટી દશા હૈએં}}
{{right|'''તો તો મોટી દશા હૈએં'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
સતગુરુ દ્વારા સ્વરૂપની સાન' મળે છે. પણ એ સાન કેવી છે? સાન એવી સ્થિરતા ન થાય.' કોઈ ચોક્કસ રૂપ, રંગ, માપ, માત્રામાં ઠરાવી શકાય એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈ સ્થિરતાના આધારમાં તેને પૂરી શકાતું નથી. રામકૃષ્ણ પરમહંસ કાચંડાના વિવિધ રંગોની વાત કરતા એ અહીં યાદ કરવા જેવી છે. આત્માનું સ્વરૂપ આવું છે' એમ આંગળી મૂકતાં જ એ ત્યાંથી સરકી જાય છે. મૂળદાસ કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.'''
વળી કહે છે :
'''નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ'''
'''મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.'''
</poem>}}
{{Poem2Open}}
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી.
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = એક દેહ, એક આતમા
|next = નાટક નવરંગી
}}
19,010

edits