ચિરકુમારસભા/૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫ }} {{Poem2Open}} અક્ષયે કહ્યું: ‘પત્નીનું એકમાત્ર તીર્થ એનો પતિ છે. એ વાત તું માને છે કે નહિ?’ પુરબાલાએ કહ્યું: ‘પંડિત મશાયની પાસે હું શાસ્ત્રનું વિધાન લેવા નથી આવી. હું તો કહેવા આવી...")
 
No edit summary
Line 35: Line 35:
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’


પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’
પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’


અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું:
અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું: