અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/‘કર્ણ-કૃષ્ણ: એક આસ્વાદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 216: Line 216:


{{Poem2Close}}{{Block center|'''<poem>ના ના, ન એવું વદ, ધર્મ-વત્સલ.
{{Poem2Close}}{{Block center|'''<poem>ના ના, ન એવું વદ, ધર્મ-વત્સલ.
તું કુતાનો અંકુર આદિ ઉજ્જ્વલ</poem>'''}}{{Poem2Open}}.
તું કુતાનો અંકુર આદિ ઉજ્જ્વલ.</poem>'''}}{{Poem2Open}}


‘તું પ્રથમ પુત્ર છે, કૌમાર્ય વેચી તને તેણે લીધો છે, એ દુભાંગી કે યૌવનશ્રીનું પ્રથમ ફળ તે ન સાચવી શકી અને ભાગ્યદુર્બળ નારીએ બચવા જ, તને પણ બચાવવા તને અજાણ્યા જગતના હાથમાં સોંપ્યો. તેને ભરોસો હતો કે જન્મજાત સુવર્ણકવચ-કુંડળવાળું આ સંતાન જ્યાં હશે ત્યાં, જ્યાં જશે ત્યાં પ્રકાશ પાથરશે.’
‘તું પ્રથમ પુત્ર છે, કૌમાર્ય વેચી તને તેણે લીધો છે, એ દુભાંગી કે યૌવનશ્રીનું પ્રથમ ફળ તે ન સાચવી શકી અને ભાગ્યદુર્બળ નારીએ બચવા જ, તને પણ બચાવવા તને અજાણ્યા જગતના હાથમાં સોંપ્યો. તેને ભરોસો હતો કે જન્મજાત સુવર્ણકવચ-કુંડળવાળું આ સંતાન જ્યાં હશે ત્યાં, જ્યાં જશે ત્યાં પ્રકાશ પાથરશે.’