ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પરબીડિયાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પરબીડિયાં|ઉમાશંકર જોશી}}
{{Heading|પરબીડિયાં|ઉમાશંકર જોશી}}
પરબીડિયાં (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૫૯) વર્ષો પૂર્વે લોકનેતાએ પરબીડિયાનો ભાવ વધવાથી હાથમહેનતે જેલમાં પરબીડિયાં બનાવેલાં. એ બધાંનો હવાલો સંભાળી તાજેતરમાં નેતા બની બેઠેલા જગદીશચંદ્ર સંરક્ષણખર્ચને ભોગે લોકનેતા માટે સ્વાતંત્ર્યકીર્તિ મંદિરની યોજના ઘડે છે અને છેવટે ખર્ચ ટપાલખાતા પર નાખવા સૂચવે છે. પ્રતિભાશીલ લોકનાયકોની ભાવનાનું વિડંબન કેવી રીતે થાય છે એનું આ વાર્તા પ્રગટપણે બયાન કરે છે.<br>
'''પરબીડિયાં''' (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૫૯) વર્ષો પૂર્વે લોકનેતાએ પરબીડિયાનો ભાવ વધવાથી હાથમહેનતે જેલમાં પરબીડિયાં બનાવેલાં. એ બધાંનો હવાલો સંભાળી તાજેતરમાં નેતા બની બેઠેલા જગદીશચંદ્ર સંરક્ષણખર્ચને ભોગે લોકનેતા માટે સ્વાતંત્ર્યકીર્તિ મંદિરની યોજના ઘડે છે અને છેવટે ખર્ચ ટપાલખાતા પર નાખવા સૂચવે છે. પ્રતિભાશીલ લોકનાયકોની ભાવનાનું વિડંબન કેવી રીતે થાય છે એનું આ વાર્તા પ્રગટપણે બયાન કરે છે.<br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 07:19, 29 July 2025

પરબીડિયાં

ઉમાશંકર જોશી

પરબીડિયાં (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૫૯) વર્ષો પૂર્વે લોકનેતાએ પરબીડિયાનો ભાવ વધવાથી હાથમહેનતે જેલમાં પરબીડિયાં બનાવેલાં. એ બધાંનો હવાલો સંભાળી તાજેતરમાં નેતા બની બેઠેલા જગદીશચંદ્ર સંરક્ષણખર્ચને ભોગે લોકનેતા માટે સ્વાતંત્ર્યકીર્તિ મંદિરની યોજના ઘડે છે અને છેવટે ખર્ચ ટપાલખાતા પર નાખવા સૂચવે છે. પ્રતિભાશીલ લોકનાયકોની ભાવનાનું વિડંબન કેવી રીતે થાય છે એનું આ વાર્તા પ્રગટપણે બયાન કરે છે.
ચં.