ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શામળશાનો વિવાહ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
Line 4: Line 4:
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શંકાશાસ્ત્રી
|previous = શંકા
|next =  શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા
|next =  શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા
}}
}}

Revision as of 01:48, 14 August 2025

અકસ્માત

પિનાકિન્ દવે

શામળશાનો વિવાહ (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) વૃદ્ધ શામળશા શેઠના, પાંચ-છ વર્ષની કન્યા સાથેના પાંચમી વારના લગ્ન દ્વારા બાળલગ્ન, વૃદ્ધવિવાહ અને બહુપત્નીત્વનો ઠઠ્ઠો રચતી આ વાર્તા કટાક્ષનું સબળ વાહન બની છે.
ચં.