ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શિકાર|નલિન રાવળ}}
{{Heading|શિકાર|નલિન રાવળ}}
શિકાર (નલિન રાવળ; 'સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે. <br>
શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 01:49, 14 August 2025

શિકાર

નલિન રાવળ

શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે.
ચં.