ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શિકાર|નલિન રાવળ}} | {{Heading|શિકાર|નલિન રાવળ}} | ||
શિકાર (નલિન રાવળ; | શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 01:49, 14 August 2025
શિકાર
નલિન રાવળ
શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે.
ચં.