User:Meghdhanu/sandbox
[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]
રાગ : રામગ્રી
એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
ઢાળ
સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
વલણ
એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મંદ રે.
- ↑ પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ