User:Meghdhanu/sandbox/Authorlist
Jump to navigation
Jump to search
આપણા પ્રતિનિધિ સારસ્વતો
નામ / ઉપનામ | જન્મ | અવસાન |
---|---|---|
૧. આચાર્ય હેમચંદ્રસૂરિ (પૂર્વાશ્રમનું નામઃ ચાંગદેવ) | જીવનકાળ: ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા) | |
૨. નરસિંહ મહેતા | જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦ | |
૩. મીરાં | જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫ | |
૪. અખો | જીવનકાળ: અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬ | |
૫. પ્રેમાનંદ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૪૦-૧૭૦૦ | |
૬. સતી લોયણ | જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦ | |
૭. ભાણસાહેબ | જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫ | |
૮. શામળ ભટ્ટ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૯૪-૧૭૬૯ | |
૯. પ્રીતમદાસ | જીવનકાળ: ઈ. ૧૭૧૮-૧૭૯૮ | |
૧૦. રવિસાહેબ (રવિદાસ/રવિરામ) | જીવનકાળ: ઈ. ૧૭૨૭-૧૮૦૪ | |
૧૧. નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામઃ લાલજી રામભાઈ) ‘વૈરાગ્યમૂર્તિ’ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮ | |
૧૨. દયારામ | જીવનકાળ: ઈ. ૧૭૭૭-૧૮૫૩ | |
૧૩. દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી | જન્મતારીખઃ ૨૧-૧-૧૮૨૦ | અવસાનઃ ૨૫-૩-૧૮૯૮ |
૧૪. એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ | જન્મતારીખઃ ૭-૭-૧૮૨૧ | અવસાનઃ ૩૧-૮-૧૮૬૫ |
૧૫. મહીપતરામ રૂપરામ નીલકંઠ | જન્મતારીખઃ ૩-૧૨-૧૮૨૯ | અવસાનઃ ૩-૯-૧૮૯૧ |
૧૬. નર્મદાશંકર લાલશંકર દવે | જન્મતારીખઃ ૨૪-૮-૧૮૩૩ | અવસાનઃ ૨૬-૨-૧૮૮૬ |
૧૭. નંદશંકર તુળજાશંકર મહેતા | જન્મતારીખઃ ૨૧-૪-૧૮૩૫ | જન્મસ્થળઃ સુરત |
૧૮. નવલકથા લક્ષ્મીરામ પંડ્યા | જન્મતારીખઃ ૯-૩-૧૮૩૬ | અવસાનઃ ૭-૮-૧૮૮૮ |
૧૯. રણછોડભાઈ ઉદયરામ દવે | જન્મતારીખઃ ૯-૮-૧૯૩૭ | અવસાનઃ ૯-૪-૧૯૨૩ |
૨૦. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર) | જન્મતારીખઃ ૧૦-૮-૧૮૫૩ | અવસાનઃ ૫-૧૨-૧૯૧૨ |
૨૧. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | જન્મતારીખઃ ૨૦-૧૦-૧૮૫૫ | અવસાનઃ ૪-૧-૧૯૦૭ |
૨૨. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ) | જન્મતારીખઃ ૧૧-૧૦-૧૮૫૭ | અવસાનઃ ૧૪-૨-૧૯૩૮ |
૨૩. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા | (ક્લાન્ત કવિ; બાલ; નિજાનંદ) | જન્મતારીખઃ ૧૭-૫-૧૮૫૮ |
૨૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી | જન્મતારીખઃ ૨૬-૯-૧૮૫૮ | અવસાનઃ ૧-૧૦-૧૮૯૮ |
૨૫. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા | જન્મતારીખઃ ૩-૯-૧૮૫૯ | અવસાનઃ ૧૪-૧-૧૯૩૭ |
૨૬. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | જન્મતારીખઃ ૧૭-૧૦-૧૮૫૦ | અવસાનઃ ૧૩-૩-૧૯૩૮ |
૨૭. ગોંડલનરેશ ભગવતસિંહજી | જન્મતારીખઃ ૨૪-૧૦-૧૮૬૫ | અવસાનઃ ૯-૩-૧૯૪૫ |
૨૮. મણિશંકર રત્નજી ભટ્ટ | જન્મતારીખઃ ૨૦-૧૧-૧૮૬૭ | અવસાનઃ ૧૬-૬-૧૯૨૩ |
૨૯. રમણભાઈ મહીપતરામ નીલકંઠ | જન્મતારીખઃ ૧૩-૩-૧૮૬૮ | અવસાનઃ ૬-૩-૧૯૨૮ |
૩૦. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | જન્મતારીખઃ ૩૦-૧૨-૧૮૬૮ | અવસાનઃ ૧૫-૬-૧૯૫૭ |
૩૧. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (મુમુક્ષુ, હિંદહિતચિંતક) | જન્મતારીખ: ૨૫-૧-૧૮૬૯ | અવસાન : ૭-૪-૧૯૪૨ |
૩૨. મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીજી | જન્મતારીખ : ૨-૧૦-૧૮૬૯ | અવસાન : ૩૦-૧-૧૯૪૮ |
૩૩. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર (સેહેની, વલ્કલ) | જન્મ : ૨૩-૧૦-૧૮૬૯ | અવસાન : ૨-૧-૧૯૫૨ |
૩૪. દામોદર ખુશાલદાસ બોટાદકર | જન્મતારીખ : ૨૭-૧૧-૧૮૭૦ | અવસાન : ૭–૯-૧૯૨૪ |
૩૫. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી | જન્મતારીખ : ૨૬-૧-૧૮૭૪ | અવસાન : ૯-૬-૧૯૦૦ |
૩૬. વિદ્યાગૌરી રમણભાઈ નીલંકઠ | જન્મતારીખ : ૧-૬-૧૮૭૬ | અવસાન : ૭-૧ર-૧૯૫૮ |
૩૭. ન્હાનાલાલ દલપતરામ કવિ (પ્રેમભક્તિ) | જન્મતારીખ : ૧૬-૩-૧૮૭૭ | અવસાન : ૯-૧-૧૯૪૬ |
૩૮. હાજી મહમ્મદ અલારખિયા શિવજી (સલીમ) | જન્મતારીખ : ૧૩-૧૨-૧૮૭૮ | અવસાન : ૨૧-૧-૧૯૨૧ |
૩૯. પં. સુખલાલ સંઘજી સંઘવી | જન્મતારીખ : ૮-૨-૧૮૮૦ | અવસાન : ૨-૩-૧૯૭૮ |
૪૦. રણજિતરામ વાવાભાઈ મહેતા | જન્મતારીખ : ૨૫-૧૦-૧૮૮૧ | અવસાન : પ-૫-૧૯૧૭ |
૪૧. અરદેશર ફરામજી ખબરદાર (અદ્દલ, મોટાલાલ, લખા ભગત, શેષાદ્રિ, શ્રીધર, શંભુનાથ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, હુન્નરસિંહ મહેતા, વલ્કલરાય, ઠઠ્ઠાખોર) | જન્મતારીખ : ૬-૧૧-૧૮૮૧ | અવસાન : ૩૦-૭-૧૯૫૩ |
૪૨. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ - નાનાભાઈ ભટ્ટ | જન્મતારીખ : ૧૧-૧૧-૧૮૮૨ | અવસાન : ૩૧-૧૨-૧૯૬૧ |
૪૩. મોહનલાલ દલીચંદ દેસાઈ (વીરભક્તિ, એક ગ્રેજ્યુએટ) | જન્મતારીખ : ૬-૪-૧૮૮૫ | અવસાન: ૨-૧૨-૧૯૪૫ |
૪૪. ગિરિજાશંકર ભગવાનજી બધેકા (ગિજુભાઈ, મુછાળી મા, વિનોદી) | જન્મતારીખ : ૧૫-૧૧-૧૮૮૫ | અવસાન : ૨૩-૬-૧૯૩૯ |
૪૫. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ) | જન્મતારીખ : ૧-૧૨-૧૮૮૫ | અવસાન : ૨૧-૮-૧૯૮૧ |
૪૬. રામનારાયણ વિશ્વનાથ પાઠક (શેષ, દ્વિરેફ, સ્વૈરવિહારી) | જન્મતારીખ : ૮-૪-૧૮૮૭ | અવસાન : ૨૧-૮-૧૯૫૫ |
૪૭. સ્વામી આનંદ (પૂર્વાશ્રમ : હિંમતલાલ રામચંદ્ર દવે) | જન્મતારીખ : ૮-૯-૧૮૮૭ | અવસાન : ૨૪-૧-૧૯૭૬ |
૪૮. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઘનશ્યામ વ્યાસ) | જન્મતારીખ : ૩૦-૧૨-૧૮૮૭ | અવસાન : ૮-૨-૧૯૭૧ |
૪૯. મુનિ જિનવિજયજી (પૂર્વાશ્રમનું નામ - કિસનસિંહ વૃદ્ધિસિંહ પરમાર) | જન્મતારીખ : ૨૭-૧-૧૮૮૮ | અવસાન : ૩-૬-૧૯૭૬ |
૫૦. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા | જન્મતારીખ : ૫-૧૦-૧૮૯૦ | અવસાન : ૯-૯-૧૯પર |