ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ગ્રંથકારોની સૂચિ
[કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ’માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.]
| ક્રમાંક | ગ્રંથકારનું નામ | પુસ્તક-પુષ્ઠ | |||||||||||||
| ૧ | અકબરઅલી નૂરાની | [૧૮૯૬ : ૩૦-૪-૧૯૨૦] | ૯-૧ | ||||||||||||
| ૨ | (ભિક્ષુ) અખંડાનંદ | [૧૮૭૪ : ૪–૧–૧૯૪૨] | ૭-૧૭૮ | ||||||||||||
| ૩ | અતિસુખશંકર ક. ત્રિવેદી | [૧૫-૪-૧૮૮૫ : ૧૬–૧–૧૯૬૩] | ૧-૩ | ||||||||||||
| ૪ | (કાજી) અનવર મિયાં | [૨૦-૫-૧૮૪૩ : ૨૨-૧૦-૧૯૧૬] | ૯–૧ | ||||||||||||
| ૫ | અનંતપ્રસાદ ત્રિ. વૈષ્ણવ | [૩-૭–૧૮૬૧ : ૨૨-૬-૧૯૧૭] | ૯–૩ | ||||||||||||
| ૬ | અનંતરાય મ. રાવળ | [૧-૧-૧૯૧૨] | ૮-૯૪ | ||||||||||||
| ૭ | (સૈયદ) અબુઝફર નદવી | [૧૮૯૯ : ૨૮-૫-૧૯૫૮] | ૯-૧૦૦ | ||||||||||||
| ૮ | અબ્દુલ સ. પઠાણ (ભક્ત સત્તારશાહ) | [૧૮૯૨-?] | ૯-૧૦૧ | ||||||||||||
| ૯ |
[૧૭-૮-૧૯૦૮] |
૧૧-૧૨૧ | |||||||||||||
| ૧૦ | અમીદાસ ૫. કાણકિયા | [૧૭-૭-૧૯૦૬] | ૧૧-૧૨૩ | ||||||||||||
| ૧૧ | અમૃતલાલ ના. ભટ્ટ | [૩-૧૦-૧૮૭૯] | ૯-૧૦૨ | ||||||||||||
| ૧૨ | અમૃતલાલ મો. શાહ | [૧૫-૬-૧૮૯૩] | ૪-૧૧૬ | ||||||||||||
| ૧૩ | અમૃતલાલ ૨. ત્રિવેદી ‘દ્વિજકુમાર’ | [૩૦-૩-૧૯૦૩] | 3-3 | ||||||||||||
| ૧૪ | અમૃતલાલ લા. ભટ્ટ ‘અમૃત ઘાયલ’ | [૧૯-૮-૧૯૧૬] | ૧૧-૧૨૫ | ||||||||||||
| ૧૫ | અમૃતલાલ સું. પઢિયાર | [૩-૪-૧૮૭૦ : ૧૮-૭-૧૯૧૯] | ૮-૮૭ | ||||||||||||
| ૧૬ | અરદેશર ફ. ખબરદાર | [૬-૧૧-૧૮૮૧ : ૩૦-૭-૧૯૫૩] | ૧-૫ | ||||||||||||
| ૧૭ | અલારખભાઈ ઉ. પોપટિયા (‘સાલિક’ પોપટિયા) | [૨૧-૮–૧૯૨૭ : ૨૪-૪-૧૯૬૨] | ૧૧-૧૨૭ | ||||||||||||
| ૧૮ | અંબાલાલ નૃ. શાહ | [૨૯-૮-૧૮૯૮] | ૩-૫ | ||||||||||||
| ૧૯ | અંબાલાલ બા. પુરાણી | [૨૬-૫-૧૮૯૪ : ૧૧-૧૨-૧૯૬૫] | ૧-૧૨ | ||||||||||||
| ૨૦ | અંબાલાલ બુ. જાની | [૧૮-૧૦-૧૮૮૦ : ૨૮-૩-૧૯૪૨] | ૧-૧૪ | ||||||||||||
| ૨૧ | (દિ. બ.) અંબાલાલ સા. દેસાઈ | [૨૫-૪-૧૮૪૪:૧૨-૯-૧૯૧૪] | ૮-૯૫ | ||||||||||||
| ૨૨ | અંબેલાલ ક. વશી | [૨૦-૧૧-૧૯૦૪] | ૧૦-૩ | ||||||||||||
| ૨૩ | અંબેલાલ ના. જોશી | [૭-૯-૧૯૦૬] | ૧૧-૧૨૯ | ||||||||||||
| ૨૪ | આત્મારામ મો. દીવાનજી | [૧૮૭૩] | ૧-૭ | ||||||||||||
| ૨૫ | આનંદશંકર બા. ધ્રુવ | [૨૫-૨-૧૮૬૯: ૭-૪-૧૯૪૨] | ૧-૯ | ||||||||||||
| ૨૬ | આશારામ દ. શાહ | [૮-૨-૧૮૪૨ : ૨૬-૩-૧૯૨૧] | ૯-૪ | ||||||||||||
| ૨૭ | ઇચ્છારામ સૂ. દેસાઈ | [૧૦-૮-૫૩ : ૫-૧૨-૧૯૧૨] | ૧૦-૩ | ||||||||||||
| ૨૮ | ઇન્દિરાનંદ લ. પંડિત | [૧૮૫૧: ૨૪-૧૨-૧૯૩૩] | ૩-૯ | ||||||||||||
| ૨૯ | ઇન્દુલાલ ક. યાજ્ઞિક | [૨૨-૨-૧૮૯૨] | ૭-૧૮૫ | ||||||||||||
| ૩૦ | ઇન્દુલાલ ફૂ. ગાંધી | [૮-૧૧-૧૯૦૫] | ૪-૧૧૭ | ||||||||||||
| ૩૧ | ઇન્દ્રવદન ઉ. વસાવડા | [૨૩-૧૧-૧૯૧૨] | ૧૦-૫ | ||||||||||||
| ૩૨ | ઈબ્રાહિમ દા. બેકાર ‘બેકાર’ | [૧૯૦૦] | ૨-૩ | ||||||||||||
| ૩૩ | ઇબ્રાહિમ લાખાણી | [૧૮૭૫ : ૨૪-૧૨-૧૯૪૧] | ૯-૬ | ||||||||||||
| ૩૪ | ઈમામખાન કવસરખાન | [૪-૩-૧૮૮૮] | ૨-૧૫ ૫-૧૫૦ | ||||||||||||
| ૩૫ | ઈમામશાહ બા. બાનવા | [૨૦-૭-૧૮૯૬] | ૨-૪ | ||||||||||||
| ૩૬ | ઈમામુદ્દીન દરગાહવાલા | [૧-૭-૧૯૧૧] | ૨-૧૧૭ | ||||||||||||
| ૩૭ | ઈશ્વરભાઈ મો. પટેલ (પેટલીકર) | (૯-૫-૧૯૧૬] | ૧૦-૯ | ||||||||||||
| ૩૮ | ઈશ્વરલાલ પ્રા ખાનસાહેબ | (૨૬-૧૧-૧૮૬૯ :૨૯-૩-૧૯૩૬] | ૩-૭ | ||||||||||||
| ૩૯ | ઈશ્વરભાઈ મૂ. વિમાવાળા | [૧૮૯૭] | ૯-૧૦૩ | ||||||||||||
| ૪૦ | ઉછરંગરાય કે. ઓઝા | [૫-૯-૧૮૯૦] | ૩-૯૦ | ||||||||||||
| ૪૧ | ઉત્તમલાલ કે. ત્રિવેદી | [૧૬-૨-૧૮૭૨ :૨૬-૧૨-૧૯૨૩] | ૧૦-૨૩ | ||||||||||||
| ૪૨ | ઉમાશંકર જે. જોશી | [૨૧-૭-૧૯૧૧] | ૪-૧૧૮ | ||||||||||||
| ૪૩ | ઉમેદભાઈ મણિયાર | [૨૩-૪ ૧૯૦૯] | ૧૧-૧૩૩ | ||||||||||||
| ૪૪ | એરચ જે તારાપોરવાલા | [૧૮૪૪ :૧૫–૧–૧૯૫૬] | ૨-૬ | ||||||||||||
| ૪૫ | એલેકઝાન્ડર કિ. ફૉર્બ્સ | [૭-૭-૧૮૨૧ : ૩૧-૮-૧૮૬૫] | ૧૦-૨૩ | ||||||||||||
| ૪૬ | કનુભાઈ હ. દેસાઈ | [૧૨-૩-૧૯૦૭] | ૩-૧૧ | ||||||||||||
| ૪૭ | કનૈયાલાલ ભા. દવે | [૨૫-૧-૧૯૦૭] | ૧૦-૧૨ | ||||||||||||
| ૪૮ | કન્યાલાલ મા. મુનશી | [૨૯-૧૨-૧૮૮૭] | ૧-૩૫ | ||||||||||||
| ૪૯ | કમળાશંકર પ્રા. ત્રિવેદી | [૧૧-૧૦-૧૮૫૭ : ૪-૮-૧૯૨૫] | ૪-૯૪ | ||||||||||||
| ૫૦ | કરસનદાસ ન. માણેક | ૯-૧૦૪ | |||||||||||||
| ૫૧ | કરસનદાસ મૂળજી | [૧૮૩૨ : ૨૮-૮–૧૮૭૧] | ૫-૧૯૩ | ||||||||||||
| ૫ર | કરીમમહમદ માસ્તર | [૨૦-૭-૧૮૮૪ : ૨૧-૧૨-૧૯૬૨] | ૨-૭ | ||||||||||||
| ૫૩ | કલ્યાણજી વિ. મહેતા | [૭-૧૧-૧૮૯૦] | ૧-૧૮ | ||||||||||||
| ૫૪ | કલ્યાણરાય ન. જોશી | [૧૨-૭-૧૮૮૫] | ૧-૧૬ | ||||||||||||
| ૫૫ | કંચનલાલ વા. મહેતા ‘મલયાનિલ’ | [૧૮૯૨ : ૨૪-૬–૧૯૧૯] | ૭–૨૦૭ | ||||||||||||
| ૫૬ | કીતિલાલ છ. પંડયા | [૨૪-૮-૧૮૮૬ : ૧૪-૧૦-૧૯૫૮] | ૧–૨૦ | ||||||||||||
| ૫૭ | કાંતિલાલ બ. વ્યાસ | [૨૧-૧૧-૧૯૧૦] | ૧૦-૧૪ | ||||||||||||
| ૫૮ | કાલિદાસ ભ. કવિ | [૧૯૦૦] | ૨-૧૧૮ | ||||||||||||
| ૫૯ | કાશીબહેન બ. જડિયા | [૧૮૮૦/૮૧] | ૨-૧૧૯ | ||||||||||||
| ૬૦ | કાશીરામ ભા. ઓઝા ‘પ્રેમી’ | [૯-૨-૧૮૮૬ : ૫-૮-૧૯૫૪] | ૨-૯ | ||||||||||||
| ૬૧ | કિલાભાઈ ઘ. ભટ્ટ | [૧૮૬૮/૬૯ : ઑગસ્ટ ૧૯૧૪] | ૯-૭ | ||||||||||||
| ૬૨ | કિશોરલાલ ઘ. મશરૂવાળા | [૫-૧૦-૧૮૯૦ : ૯-૯-૧૯૫૨] | ૨-૧૧ | ||||||||||||
| ૬૩ | કિશનસિંહ ગો. ચાવડા | [૨૭-૧૧-૧૯૦૪] | ૨-૧૩ | ||||||||||||
| ૬૪ | કુંવરજી આ. શાહ | [૧૫-૩-૧૮૬૪] | ૯-૧૦૫ | ||||||||||||
| ૬૫ | કૃષ્ણપ્રસાદ લ. ભટ્ટ | [૧૨-૯-૧૯૧૧] | ૧૦-૯૫ | ||||||||||||
| ૬૬ | કૃષ્ણરાવ ભો. દિવેટિયા | [૪-૧૨-૧૮૩૬ : ૨૦-૯-૧૯૨૧] | ૯-૭ | ||||||||||||
| ૬૭ | કૃષ્ણલાલ જે. શ્રીધરાણી | [૧૬-૯-૧૯૧૧ : ૨૩-૭-૧૯૬૦] | ૨-૧૪ | ||||||||||||
| ૬૮ | કૃષ્ણલાલ મો. ઝવેરી | [૩૦-૧૨-૧૮૬૮ : ૧૫-૬-૧૯૫૭] | ૧-૩૮ | ||||||||||||
| ૬૯ | કૃષ્ણલાલ સૂ. વકીલ | [૧૩-૧૦-૧૮૭૮ ?] | ૭-૧૮૭ | ||||||||||||
| ૭૦ | કેખુશરો ન. કાબરાજી | [૨૧-૮-૧૮૪૨ : ૨૫-૪-૧૯૦૪] | ૯-૯ | ||||||||||||
| ૭૧ | કેશવજી વિ. ત્રિવેદી | [૬-૫-૧૮૫૯ : ૭-૮-૧૯૩૪] | ૯-૧૦ | ||||||||||||
| ૭ર | કેશવપ્રસાદ છો. દેસાઈ | [૨૦-૧૧-૧૮૮૮] | ૧-૨૨ | ||||||||||||
| ૭૩ | કેશવરામ કા. શાસ્ત્રી | [૨૮-૭-૧૯૦૫] | ૪-૨૮ ૫-૧૫૩ | ||||||||||||
| ૭૪ | કેશવલાલ મો. પરીખ | [૧૧-૮-૧૮૫૩ : ૨૬-૧૨-૧૯૦૭] | ૧૦-૩૦. | ||||||||||||
| ૭૫ | કેશવલાલ હ. શેઠ | [૨૦-૧૧-૧૮૮૮ : ૧-૧૧-૧૯૪૭] | ૧-૨૪ | ||||||||||||
| ૭૬ | કેશવલાલ હ. ભટ્ટ | [૧૮૫૧ : ૧૮૯૬] | ૧૦-૩૬ | ||||||||||||
| ૭૭ | (દિ. બ.) કેશવલાલ હ. ધ્રુવ | [૧૭-૧૦-૧૮૫૯ : ૧૩-૩-૧૯૩૮] | ૧-૨૬ | ||||||||||||
| ૭૮ | કેશવલાલ હિ. કામદાર | [૧૫-૪-૧૮૯૧] | ૫-૧૫૧ | ||||||||||||
| ૭૯ | કૌશિકરામ વિ. મહેતા | [૩૦-૧૦-૧૮૭૪ : ૧૯૫૧] | ૧-૪૩ | ||||||||||||
| ૮૦ | ખુશવદન ચં. ઠાકોર | [૮-૧૨-૧૮૯૯ : ૧૯-૩-૧૯૨૯] | ૧-૪૫ | ||||||||||||
| ૮૧ | ખુશાલરાય સારાભાઈ | [?] | ૧૦-૩૯ | ||||||||||||
| ૮૨ | ગગનવિહારી લ. મહેતા | [૧૫-૪-૧૯૦૦] | ૩-૧૩ | ||||||||||||
| ૮૩ | ગજેન્દ્રરાય ગુ. બૂચ | [૧૫-૯-૧૯૦૨ : ૧૩-૧૧-૧૯૨૭] | ૯-૧૧ | ||||||||||||
| ૮૪ | ગજેન્દ્રશંકર લા. પંડયા | [૧૮-૪-૧૮૯૫] | ૧-૪૬ | ||||||||||||
| ૮૫ | ગટુલાલ ગો. ધ્રુ | [૧૦-૫-૧૮૮૧] | ૪-૧૧૯ | ||||||||||||
| ૮૬ | પં. ગટુલાલજી | [૮-૨-૧૮૦૧ : ૧૮૯૮ ?] | ૯-૧૨ | ||||||||||||
| ૮૭ | ગણુપતરામ અ. ત્રવાડી | [૧૬-૧૧-૧૮૪૮ : ૧૨-૬-૧૯૧૯] | ૯-૧૩ | ||||||||||||
| ૮૮ | ગણુપતરાય રા. ભટ્ટ | [૨૩-૫-૧૮૪૮ : ૧૫-૬-૧૯૨૦] | ૪-૭૪ | ||||||||||||
| ૮૯ | ગણેશજી જે. દુબળ | [૧૨-૧-૧૮૫૩ : ?] | ૯-૧૫ | ||||||||||||
| ૯૦ | ગંગાશંકર મ. વૈષ્ણવ | [૧૫-૬-૧૮૭૬ : ૧૦-૬-૧૯૧૭] | ૯–૧૮ | ||||||||||||
| ૯૧ | ગિજુભાઈ ભ. બધેકા | [૧૫-૧૧-૧૮૮૫ : ૨૩-૬-૧૯૩૯] | ૧-૪૭ | ||||||||||||
| ૯૨ | ગિરિજાશંકર મ. ભટ્ટ ‘ગિરીશ’ | [૧૨-૨-૧૮૯૧] | ૯-૧૦૬ | ||||||||||||
| ૯૩ | ગિરિજાશંકર વ. આચાર્ય | [૧૦-૧૧-૧૮૮૦ : ૮-૫-૧૯૬૪] | ૫-૧૫૫ | ||||||||||||
| ૯૪ | ગિરિધર શર્માજી | [૨૫-૫-૧૮૮૨] | ૭-૧૯૦ | ||||||||||||
| ૯૫ | ગુણવંતરાય આચાર્ય | [૯-૯-૧૯૦૦ : ૨૫-૧૧-૧૯૬૫] | ૩-૧૬ | ||||||||||||
| ૯૬ | ગુલાબદાસ હ. બ્રોકર | [૨૦-૯-૧૯૦૯] | ૯-૧૦૭ | ||||||||||||
| ૯૭ | (હાજી)ગુલામઅલી હાજી ઈસ્માઈલ ‘રહીમાની’ | [૧૮૬૩/૬૪] | ૯-૧૦૮ | ||||||||||||
| ૯૮ | ગોકુળદાસ કુ. મહેતા | [૧૮૯૨] | ૪-૧૨૧ | ||||||||||||
| ૯૯ | ગોકુળદાસ દ્વા. રાયચુરા | [૧૮૯૦ : ૧૯૫૧] | ૩-૧૭ | ||||||||||||
| ૧૦૦ | ગોપાલજી ક. દેલવાડાકર | (૧-૬-૧૮૬૯: ૧૭-૨-૧૯૩૫) | ૯-૧૬ | ||||||||||||
| ૧૦૧ | ગેપાળરાવ ગ. વિદ્વાંસ | [૨૬-૧૧-૧૮૯૬] | ૧૦-૧૭ | ||||||||||||
| ૧૦૨ | ગોપાળરાવ હ. દેશમુખ | [૧૮-૨-૧૮૨૩: ૯-૧૦-૧૮૯૨] | ૧૦-૪૧ | ||||||||||||
| ૧૦૩ | ગોરધનદાસ ડા. ઍન્જિનિયર | [૨૯-૧-૧૮૯૦] | ૫-૧૫૮ | ||||||||||||
| ૧૦૪ | ગોવર્ધનદાસ ક. અમીન | [૨૭-૮-૧૮૯૧] | ૫-૧૫૬ | ||||||||||||
| ૧૦૫ | ગોવિંદભાઈ રા. અમીન | (૭-૭-૧૯૦૯] | ૧૦-૧૯ | ||||||||||||
| ૧૦૬ | ગોવિંદભાઈ હ. પટેલ | [૨૮-૮-૧૮૯૦] | ૯-૧૦૮ | ||||||||||||
| ૧૦૭ | [૯/૧૦-૧૧-૧૮૬૪] | ૨-૧૬ | |||||||||||||
| ૧૦૮ | ગૌરીશંકર ગો. જોશી ‘ધૂમકેતુ’ | [૧૨-૧૨-૧૮૯૨ : ૧૧-૩-૧૯૬૫) | ૧-૫૦ | ||||||||||||
| ૧૦૯ | ગૌરીપ્રસાદ ચુ. ઝાલા | [૨૬-૪-૧૯૦૭] | ૧૧-૧૩૪ | ||||||||||||
| ૧૧૦ | ચતુરભાઈ શં. પટેલ | [૧૯૦૧ : ૧૯૫૭] | ૩-૧૯ | ||||||||||||
| ૧૧૧ | ચતુર્ભુજ મા. ભટ્ટ | [૧૮૭૨-૭૩] | ૧-૫૧ | ||||||||||||
| ૧૧૨ | ચંદુલાલ જે. વ્યાસ | [?] | ૪-૧૨૪ | ||||||||||||
| ૧૧૩ | ચંદુલાલ મ. દેસાઈ | [૨૬-૯-૧૮૮૨] | ૨-૧૪૧ | ||||||||||||
| ૧૧૪ | ચંદ્રવદન ચી. મહેતા | [૬-૪-૧૯૦૧] | ૮-૧૧૫ | ||||||||||||
| ૧૧૫ | ચંદ્રવદન ચૂ. શાહ | [૨૨-૭-૧૯૦૫] | ૩-૨૧ | ||||||||||||
| ૧૧૬ | ચંદ્રવિદ્યાનંદ શ્રી. પંડયા | [૨૪-૫-૧૮૬૭] | ૪-૧૨૩ | ||||||||||||
| ૧૧૭ | ચંદ્રશંકર અ. બૂચ | [૨૫-૯-૧૮૯૬ : ૨૨-૯-૧૯૫૮] | ૧-૫૮ | ||||||||||||
| ૧૧૮ | ચંદ્રશંકર ન. પંડયા | [૧૬-૬-૧૮૮૪ : ૨૩-૧૨-૧૯૩૭] | ૧-૫૩ | ||||||||||||
| ૧૧૯ | ચંદ્રશંકર પ્રા. શુકલ | [૧૯૦૧ : ૧૯૫૪] | ૨-૨૦ | ||||||||||||
| ૧૨૦ | ચંદ્રશંકર મ. ભટ્ટ | [૨૧-૮-૧૯૦૧] | ૨-૧૮ | ||||||||||||
| ૧૨૧ | ચંપકલાલ લા. મહેતા | [૩-૯-૧૮૭૬] | ૧-૫૯ | ||||||||||||
| ૧૨૨ | (શ્રીમતી) ચાલેર્ટેકૌઝે (સુભદ્રાદેવી) | [૧૮-૫-૧૮૯૫] | ૨-૧૩૬ | ||||||||||||
| ૧૨૩ | ચાંપશી વિ. ઉદ્દેશી | [૨૪-૪-૧૮૯૨] | ૧-૬૦ | ||||||||||||
| ૧૨૪ | ચિનુભાઈ ભો. પટવા ‘ફિલસૂફ’ | ૧૧-૧૩૭ | |||||||||||||
| ૧૨૫ | ચીમનલાલ ડા. દલાલ | ૮-૧૦૫ |- | ૧૨૬ | ચીમનલાલ દા. ત્રિપાઠી | [૨૯-૧૧-૧૮૮૭ :૨૬-૨-૧૯૬૨] | ૧-૬૧ | |||||||||
| ૧૨૭ | ચીમનલાલ ભો. ગાંધી ‘વિવિત્સુ’ | [૧૫-૯-૧૮૯૪] | ૧૧-૧૪૨ | ||||||||||||
| ૧૨૮ | ચીમનલાલ મ. ડૉક્ટર | [૨૪-૧૦-૧૮૮૪] | ૧૦-૨૧ | ||||||||||||
| ૧૨૯ | ચુનીલાલ વ. શાહ | [૨-૫-૧૮૮૭ : ૧૩-૫-૧૯૬૬] | ૧-૬૨ | ||||||||||||
| ૧૩૦ | ચુનીલાલ કા. મડિયા | [૧૨-૮-૧૯૨૨] | ૧૦-૨૩ | ||||||||||||
| ૧૩૧ | છગનલાલ ઠા. મોદી | [૨૮-૧૦-૧૮૫૭] | ૨-૧૩૨ | ||||||||||||
| ૧૩૨ | છગનલાલ વિ. રાવળ | [૧૨-૩-૧૮૫૯ : ૮-૮-૧૯૪૭] | ૧–૬૪ | ||||||||||||
| ૧૩૩ | છગનલાલ હ. પંડ્યા | [૧૭-૧૦-૧૮૫૯ : ૨૩-૫-૧૯૬૩] | ૧-૬૬ | ||||||||||||
| ૧૩૪ | છોટાલાલ ચં. શાસ્ત્રી | [૧૮૬૮ : ૨૭-૮-૧૯૪૨] | ૯-૧૮ | ||||||||||||
| ૧૩૫ | છોટાલાલ ડા. જાગીરદાર | [૧૮૮૫-૮૬] | ૩-૨૨ | ||||||||||||
| ૧૩૬ | છોટાલાલ ન. ભટ્ટ | [૭-૯-૧૮૫૦ : ૨૧-૧૦-૧૯૩૭] | ૧-૭૦ | ||||||||||||
| ૧૩૭ | છોટાલાલ બા. પુરાણી | [૧૩-૬-૧૮૮૫ : ૨૨-૧૨-૧૯૫૦] | ૩–૨૪ | ||||||||||||
| ૧૩૮ | છોટાલાલ મા. કામદાર | [૪-૨–૧૮૯૮] | ૭-૧૯૨ | ||||||||||||
| ૧૩૯ | છોટુભાઈ શં. સુથાર | [૨૧-૯-૧૯૧૧] | ૧૧-૧૪૪ | ||||||||||||
| ૧૪૦ | જગજીવન કા. પાઠક | [૧૨-૫-૧૮૭૨ : ૧૨-૭-૧૯૩૨] | ૯-૧૯ | ||||||||||||
| ૧૪૧ | જગજીવનદાસ ત્રિ. કોઠારી ‘ઓલિયા જોશી’ | [૧૮-૫-૧૮૭૭] | ૩-૨૫ ૯-૧૦૯ | ||||||||||||
| ૧૪૨ | જગજીવનદાસ દ. મોદી | [૧૬-૧૨-૧૮૭૧] | ૯-૧૧૦ | ||||||||||||
| ૧૪૩ | જગજીવનદાસ મા. કપાસી | [૧૮૯૫-૯૬] | ૯-૧૧૨ | ||||||||||||
| ૧૪૪ | જગન્નાથ દા. ત્રિપાઠી ‘સાગર’ | [૭-૨-૧૮૮૩ : ૧૭-૮-૧૯૩૬] | ૨-૧૨૦ | ||||||||||||
| ૧૪૫ | જટાશંકર ઈ. નાન્દી | [૫-૮-૧૮૭૫] | ૧૦-૨૬ | ||||||||||||
| ૧૪૬ | જટાશંકર જ. આદિલશાહ | [૧-૬-૧૮૭૪] | ૫-૧૫૯ | ||||||||||||
| ૧૪૭ | જટાશંકર લી. ત્રિવેદી | [૬-૪-૧૮૫૯ : ૨-૬-૧૯૨૧] | ૭-૨૦૯ | ||||||||||||
| ૧૪૮ | જદુરાય દુ. ખંધેડિયા | [૧૬-૫-૧૮૯૯] | ૩-૨૬ | ||||||||||||
| ૧૪૯ | જનાર્દન ના. પ્રભાસ્કર | [૮-૬-૧૮૯૧] | ૧-૭૩ | ||||||||||||
| ૧૫૦ | જનુભાઈ અ. સૈયદ | [૪-૧-૧૮૭૮] | ૪-૧૨૬ | ||||||||||||
| ૧૫૧ | જન્મશંકર મ. બૂચ. ‘લલિત’ | (૩૦-૬-૧૮૭૭ : ૨૫-૩-૧૯૪૭] | ૧-૭૨ | ||||||||||||
| ૧૫૨ | જમિયતરામ કુ. પંડ્યા | [૧૦-૮-૧૯૦૮] | ૧૧-૧૪૯ | ||||||||||||
| ૧૫૩ | જમિયતરામ મૌ. શાસ્ત્રી | [૧૮૬૦ : ૧૯૨૧] | ૪-૬૯ | ||||||||||||
| ૧૫૪ | જયકૃષ્ણ ના. વર્મા | [૨૬-૫-૧૮૯૪ : ૫-૫-૧૯૪૩] | ૨-૧૨૨ | ||||||||||||
| ૧૫૫ | જયંત હિં. પાઠક | [૨૦-૧૦-૧૯૨૦] | ૧૧-૧૫૨ | ||||||||||||
| ૧૫૬ | જયંત હી. ખત્રી | [૨૪-૯-૧૯૦૯] | ૧૧-૧૫૫ | ||||||||||||
| ૧૫૭ | જયંતકુમાર મ. ભટ્ટ | [૧૭-૮-૧૯૦૨] | ૯-૧૧૩ | ||||||||||||
| ૧૫૮ | (મુનિશ્રી) જયંતવિજયજી | [૯-૩-૧૮૮૪ : ૭-૧૨-૧૯૪૮] | ૩-૩૦ | ||||||||||||
| ૧૫૯ | જયંતી ઘે. દલાલ | [૧૮-૧૧-૧૯૦૯] | ૯-૧૧૪ | ||||||||||||
| ૧૬૦ | જયંતીલાલ ન. ધ્યાની | [?] | ૬-૬૫ | ||||||||||||
| ૧૬૧ | જયંતીલાલ મ. આચાર્ય | [૧૮-૧૦-૧૯૦૬] | ૧૦-૨૯ | ||||||||||||
| ૧૬૨ | જયમનગૌરી વ્યો. પાઠકજી | [૧૫-૯-૧૯૦૨] | ૩-૨૮ | ||||||||||||
| ૧૬૩ | જયરામદાસ જે.નયગાંધી | [૨૫-૮-૧૯૦૪] | ૨-૨૧ | ||||||||||||
| ૧૬૪ | જયસુખરાય પુ. જોશીપુરા | [૧૭-૫-૧૮૮૧ :૨૭-૯-૧૯૫૪] | ૨–૨૨ | ||||||||||||
| ૧૬૫ | જયસુખલાલ હ. મહેતા | [૧૮૮૪] | ૩-૩૩ | ||||||||||||
| ૧૬૬ | જયેન્દ્રરાવ ભ. દુરકાળ | [૧-૯-૧૮૮૧ : ૩-૧૨-૧૯૬૦] | ૧–૭૪ | ||||||||||||
| ૧૬૭ | જહાંગીર અ. તાલિયારખાન | [૧૮૪૬ : ૧૯૨૩] | ૬-૮૫ | ||||||||||||
| ૧૬૮ | જહાંગીરજી ન. પટેલ ‘ગુલ્ફામ’ | [૧૪–૭–૧૮૬૧ : ૨૪–૮–૧૯૩૬] | ૯-૨૦ | ||||||||||||
| ૧૬૯ | જહાંગીર બ. મર્ઝબાન | [૨-૯-૧૮૪૮ : ૫-૨-૧૯૨૮] | ૯–૨૫ | ||||||||||||
| ૧૭૦ | જાફરઅલી મિસ્ત્રી ‘અસીર’ | [૧૧–૧–૧૯૦૫ : ૫–૨–૧૯૨૯] | ૯-૨૨ | ||||||||||||
| ૧૭૧ | જિતુભાઈ પ્ર. મહેતા | [૧૯-૯-૧૯૦૪] | ૧૧–૧૫૭ | ||||||||||||
| ૧૭૨ | (મુનિશ્રી) જિનવિજયજી | [૧૮૮૭-૮૮] | ૫-૧૬૦ | ||||||||||||
| ૧૭૩ | જીવનજી જ. મોદી | [૨૬-૧૦-૧૮૫૪ : ૨૮-૩-૧૯૩૩] | ૧-૭૯ | ||||||||||||
| ૧૭૪ | જીવનલાલ અ. મહેતા | [૧૮૮૨/૮૩] | ૧-૭૭ | ||||||||||||
| ૧૭૫ | જીવાભાઈ રે. પટેલ | [૧૮૭૫/૭૬] | ૨-૨૫ | ||||||||||||
| ૧૭૬ | જુગતરામ ચિ. દવે | [૧૬-૯-૧૮૯૧] | ૯–૧૧૫ | ||||||||||||
| ૧૭૭ | જેઠાલાલ ગો. શાહ | [૧૦-૧૦-૧૮૯૩] | ૧-૮૫ | ||||||||||||
| ૧૭૮ | જેઠાલાલ ચિ. સ્વામિનારાયણ | [૨૮-૮-૧૮૮૪ : ૨૪-૬-૧૯૪૧] | ૯–૨૩ | ||||||||||||
| ૧૭૯ | જેઠાલાલ જી. ગાંધી | [૫-૧૨-૧૯૦૫] | ૫–૧૬૨ | ||||||||||||
| ૧૮૦ | જેઠાલાલ ના. ત્રિવેદી | [૨૫-૨-૧૯૦૮] | ૩-૩૫ | ||||||||||||
| ૧૮૧ | (રેવરન્ડ) જોસેફ ટેલર | [જુલાઈ ૧૮૨૦ : ૧૮૮૧] | ૮-૧૨૦ | ||||||||||||
| ૧૮૨ | જ્યોતીન્દ્ર હ. દવે | [૨૧-૧૦-૧૯૦૧] | ૧-૭૬ | ||||||||||||
| ૧૮૩ | જ્યોત્સના શુક્લ | [૮–૮–૧૮૯૨] | ૯-૧૧૬ | ||||||||||||
| ૧૮૪ | ઝવેરચંદ કા. મેઘાણી | [૧૭-૮-૧૮૯૭: ૯-૩-૧૯૪૭] | ૨–૨૬ | ||||||||||||
| ૧૮૫ | ઝવેરીલાલ ઉ. યાજ્ઞિક | [૧૨-૪-૧૮૩૬ : ૮-૫-૧૮૯૭] | ૧૦-૪૪ | ||||||||||||
| ૧૮૬ | ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ | [૧૬-૪-૧૯૦૩] | ૯-૧૧૮ | ||||||||||||
| ૧૮૭ | ડાહ્યાભાઈ ધોળશાજી | [૧૦-૩-૧૮૬૭ : ૯-૪-૧૯૧૨] | ૮-૧૨૩ | ||||||||||||
| ૧૮૮ | ડાહ્યાભાઈ પી. દેરાસરી ‘બુલબુલ’ | [૧૧-૧૦-૧૮૫૭: ૧૪-૩-૧૯૩૮] | ૧-૮૭" | ||||||||||||
| ૧૮૯ | ડાહ્યાભાઈ લ. પટેલ | [૧૮૭૪ : ૨૨-૧૨-૧૯૨૬] | ૯-૨૬ | ||||||||||||
| ૧૯૦ | ડુંગરશી ધ. સંપટ | [૨૨-૫-૧૮૮૨] | ૬-૬૬ | ||||||||||||
| ૧૯૧ | ડોલરરાય રં. માંકડ | [૨૩-૧-૧૯૦૨] | ૧-૯૦ | ||||||||||||
| ૧૯૨ | તારાચંદ્ર પી. અડાલજા | [૧૭-૧૦-૧૮૭૭] | ૨-૨૯ | ||||||||||||
| ૧૯૩ | તારાબહેન મોડક |
[૧૯-૪–૧૮૯૨] |
૧-૯૧ | ||||||||||||
| ૧૯૪ | ત્રિકમલાલજી મહારાજ | [૧૧-૮-૧૮૫૩] | ૨-૧૨૩ | ||||||||||||
| ૧૯૫ | ત્રિભુવન ગૌ. વ્યાસ | [૨૨-૫-૧૮૮૮] | ૨-૩૧ | ||||||||||||
| ૧૯૬ | ત્રિભુવન જ. શેઠ | [૧૫-૧૨-૧૮૭૩] | ૩-૩૬ | ||||||||||||
| ૧૯૭ |
[૨૨-૩-૧૯૦૮] |
૪-૧૨૭ | |||||||||||||
| ૧૯૮ | ત્રિભુવન પ્રે. ત્રિવેદી | [૨૩-૯-૧૮૬૫ : ૨૭-૭-૧૯૨૩] | ૯-૨૮ | ||||||||||||
| ૧૯૯ | ત્રિભુવનદાસ ક. ગજજર | [૩-૮-૧૮૬૩: ૧૬-૭-૧૯૨૦] | ૯-30 | ||||||||||||
| ૨૦૦ | (ડૉ.) ત્રિભુવનદાસ મો. શાહ |
[૧૮૪૯ : ૩-૯-૧૯૦૩] |
૯-૩૨ | ||||||||||||
| ૨૦૧ | દત્તત્રેય બા કાલેલકર | [૧-૧૨-૧૮૮૫] | - | ૨૦૨ | દત્તાત્રેય બા. ડિસકલકર | [૧૮૯૨] | ૭-૧૯૩ | ||||||||
| ૨૦૩ | દલપતરામ ડા કવિ | [૨૧-૧-૧૮૨૦ : ૨૫-૩-૧૮૯૮] | ૧૦-૪૬ | ||||||||||||
| ૨૦૪ | દલપતરામ પ્રા. ખખ્ખર | (૧-૧૧-૧૮૩૫ : ૧૪-૫-૧૯૦૨] | ૯-33 | ||||||||||||
| ૨૦૫ | દલસુખભાઈ ડા. માલવણિયા | [૨૨-૭-૧૯૧૦] | ૧૧-૧૬૦ | ||||||||||||
| ૨૦૬ | દામુભાઈ મા. સાંગાણી | [૨૦-૧૧-૧૯૧૨] | ૧૧-૧૬૨ | ||||||||||||
| ૨૦૭ | દામોદર કે. ભટ્ટ ‘સુધાંશુ’ | [૨૫-૧૨-૧૯૧૩] | ૧૧-૧૬૪ | ||||||||||||
| ૨૦૮ | દામોદર ખુ. બોટાદકર | [૨૭-૧૧-૧૮૭૦ : ૭-૯-૧૯૨૪) | ૯-૩૫ | ||||||||||||
| ૨૦૯ | દીપકબા દેસાઈ | [૧૫-૮-૧૮૮૧ : ૧૯-૧-૧૯૬૬] | ૨-૩૫ | ||||||||||||
| ૨૧૦ | દુર્ગારામ મં. દવે (મહેતાજી) |
૧૦-૫૮ | |||||||||||||
| ૨૧૧ | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | [૨૪-૧-૧૮૮૨ : ૨૯-૯-૧૯૫૨] | ૧-૯૩ | ||||||||||||
| ૨૧૨ | દુર્ગેશ તુ. શુક્લ
[૯-૯-૧૯૧૧] |
૧૦-૩૨ | |||||||||||||
| ૨૧૩ | દુર્લભ શ્યા. ધ્રુવ | [૧૫-૯–૧૮૬૧ : ૧૯૩૪] | - | ૨૧૪ | દુર્લભજી વિ. ઝવેરી | [૩૦-૪-૧૮૭૮] | ૪-૧૨૮ | ||||||||
| ૨૧૫ | દુલાભાઈ ભા. કાગ | [૨૫-૧૧-૧૯૦૨] | ૯-૧૨૦ | ||||||||||||
| ૨૧૬ | દુલેરાય છો. અંજારિયા | [૨૫-૨-૧૮૬૮] | ૩-૩૮ | ||||||||||||
| ૨૧૭ | દેવકૃષ્ણ પી જોશી | [૫-૧-૧૮૯૨] | ૯-૧૨૧ | ||||||||||||
| ૨૧૮ | દેવચંદભાઈ શેઠ | [૨૪-૧-૧૮૮૨] | - | ૨૧૯ | દેવજી રા. મોઢા | [૮-૫-૧૯૧૩] | - | ૨૨૦ | દેવશંકર વૈ. ભટ્ટ | [૨૦-૧-૧૮૫૮ : ૨૨-૮-૧૯૨૨] | ૯-૩૮ | ||||
| ૨૨૧ | દેશળજી ક. પરમાર | [૧૨-૧-૧૮૯૪ : ૧૩-૨-૧૯૬૬] | ૧-૯૬ | ||||||||||||
| ૨૨૨ | દોલતરામ કુ. પંડ્યા | [૮-૩-૧૮૫૬ : ૩૦-૧૧-૧૯૧૫] | ૯-૩૯ | ||||||||||||
| ૨૨૩ | ધનજીભાઈ ફકીરભાઈ | [૨૩-૩-૧૮૯૫] | ૧૦-૩૪ | ||||||||||||
| ૨૨૪ | ધનપ્રસાદ ચં. મુનશી | [૩૦-૫-૧૮૮૮] | ૩-૪૦ | ||||||||||||
| ૨૨૫ | ધનવંત ઓઝા | [૨૩-૯-૧૯૧૨] | ૧૧-૧૬૯ | ||||||||||||
| ૨૨૬ | ધનશંકર હિ. ત્રિપાઠી | [૨૭-૮-૧૮૯૮] | ૧-૯૮ | ||||||||||||
| ૨૨૭ | ધનસુખલાલ કૃ. મહેતા | [૨૦-૧૦-૧૮૯૦] | ૧-૧૮૦ | ||||||||||||
| ૨૨૮ | ધીરજલાલ અ. ભટ્ટ | [૧૪-૮-૧૮૮૯] | ૨-૩૬ | ||||||||||||
| ૨૨૯ | ધીરજલાલ ટો. શાહ | [૩-૩-૧૯૦૬] | ૪-૧૨૯ | ||||||||||||
| ૨૩૦ | ધીરસિંહ વ. ગોહિલ | [૨૦-૧૧-૧૮૮૪] | ૪-૧૩૧ | ||||||||||||
| ૨૩૧ | ધીરુભાઈ પ્રે. ઠાકર | [૨૭-૬-૧૯૧૮] | ૧૧-૧૭૨ | ||||||||||||
| ૨૩૨ | નગીનદાસ ના. પારેખ | [૩૦-૮-૧૯૦૩] | ૫-૧૬૬ | ||||||||||||
| ૨૩૩ | નટવરલાલ ઈ દેસાઈ | [૧૮૮૬-૧૯૬૫] | ૨-૪૦ | ||||||||||||
| ૨૩૪ | નટવરલાલ ક. વૈષ્ણવ | [૧૮૯૦] | ૩-૪૫ | ||||||||||||
| ૨૩૫ | નટવરલાલ કુ. પંડ્યા ‘ઉશનસ્’ | [૨૮-૯-૧૯૨૦] | ૧૧-૧૭૭ | ||||||||||||
| ૨૩૬ | નટવરલાલ મૂ. વીમાવાળા | [૩૦-૯-૧૯૦૦] | ૪-૧૩૪ | ||||||||||||
| ૨૩૭ | નટવરલાલ ૨. શાહ | [૧૮૯૪] | ૬-૬૯ | ||||||||||||
| ૨૩૮ | નથ્થુસિંહ હ. ચાવડા | [૧-૮-૧૯૦૬] | - | ૨૩૯ | (મહાત્મા) નથ્થુરામ શર્મા | [૧૧-૧૦-૧૮૫૮ : ૧૯૩૧] | ૨-૪૨ | ||||||||
| ૨૪૦ | નથુરામ સું. શુકલ | [૧૮૬૧/૬૨ : ૧૯૨૨/૨૩] | - | ૨૪૧ | નરભેશંકર પ્રા. દવે ‘કાઠિયાવાડી’ | [૧૬-૬-૧૮૭૧ : ૨૦-૧૦-૧૯૫૨] | ૧૦–૩૬ | ||||||||
| ૨૪૨ | નરસિંહભાઈ ઈ પટેલ | [૧૮૭૪] | ૧-૧૦૨ | ||||||||||||
| ૨૪૩ | નરસિંહભાઈ મૂ. શાહ | [૧૮-૧૨-૧૮૯૯] | ૧૦-૩૬ | ||||||||||||
| ૨૪૪ | નરસિંહરાવ ભો. દિવેટિયા | [૩-૯-૧૮૫૯ : ૧૪-૧-૧૯૩૭] | ૧-૧૦૪ | ||||||||||||
| ૨૪૫ | નરહિર દ્વા. પરીખ | [૭-૧૦-૧૮૯૧ : ૧૫–૭–૧૯૫૭] | ૨-૩૭ | ||||||||||||
| ૨૪૬ | નરહરિ બી શર્મા | [૯-૪-૧૮૯૦] | ૩-૪૧ | ||||||||||||
| ૨૪૭ | નર્મદાશંકર દે. મહેતા | [૨૩-૮-૧૮૭૧ : ૨૧-૩-૧૯૩૯] | ૧-૧૦૮ | ||||||||||||
| ૨૪૮ | નર્મદાશંકર બા. પંડ્યા | [૩૦-૮-૧૮૯૩] | ૧-૧૧૨ | ||||||||||||
| ૨૪૯ | નર્મદાશંકર ભો. પુરોહિત | [૮-૮-૧૮૯૭] | - | ૨૫૦ | નર્મદાશંકર લા કવિ | [૨૪-૮-૧૮૩૩ : ૨૫-૨-૧૮૮૬] | ૫-૨૧૩ | ||||||||
| ૨૫૧ | નર્મદાશંકર વ. દ્વિવેદી | [૨૬-૧૦-૧૮૯૨] | ૧-૧૧૪ | ||||||||||||
| ૨૫૨ | નલિનકાંત ન. દિવેટિયા | [૨૫-૮-૧૮૮૮ : ૨-૩-૧૯૨૫] | ૯-૪૧ | ||||||||||||
| ૨૫૩ | નવલરામ જ. ત્રિવેદી | [૧૧-૧૦-૧૮૯૫ : ૮-૫-૧૯૪૪] | ૧-૧૧૫ | ||||||||||||
| ૨૫૪ | નવલરામ લ. પંડ્યા | [૯-૩-૧૮૩૬ : ૭-૮-૧૮૮૮] | ૬-૮૭ | ||||||||||||
| ૨૫૫ | નંદકુમાર જે. પાઠક | [૨૩-૧-૧૯૧૫] | ૧૧-૧૮૧ | ||||||||||||
| ૨૫૬ | નંદશંકર તુ. મહેતા | [૨૧-૪-૧૮૩૫ : ૧૭-૭-૧૯૦૫] | ૫-૨૧૯ | ||||||||||||
| ૨૫૭ | નાગરદાસ અ. પંડ્યા | (૯-૨-૧૮૯૩] | - | ૨૫૮ | નાગરદાસ ઈ. પટેલ | [૧૬-૧૨-૧૮૯૮] | ૨-૪૯ | ||||||||
| ૨૫૯ | નાગરદાસ જે. પંડ્યા | [૨૯-૧૧-૧૮૭૩] | ૭-૧૯૫ | ||||||||||||
| ૨૬૦ | નાગેશ્વર કવિ | [૧૮૫૫?] | ૬-૧૦૧ | ||||||||||||
| ૨૬૧ | નાજુકલાલ નં. ચોકસી | [૨૫-૭-૧૮૯૧] | ૩-૪૩ | ||||||||||||
| ૨૬૨ | નાથાલાલ ભા. દવે | [૩-૬-૧૯૧૨] | ૧૦-૪૧ | ||||||||||||
| ૨૬૩ | નારાયણ મો. ખરે | [૧૮૮૧ (?) : ૬–૨–૧૯૩૮] | ૯-૪૧ | ||||||||||||
| ૨૬૪ | નારાયણ વિ. ઠક્કર | [૧૮૮૪– ૧૯૩૮] | ૯-૪૨ | ||||||||||||
| ૨૬૫ | નારાયણ હેમચંદ્ર | [૧૮૫૫-૧૯૦૯] | ૮-૧૨૫ | ||||||||||||
| ૨૬૬ | નારાયણશંકર દે. વૈધશાસ્ત્રી | [૧૬–૯–૧૮૭૪ : ૨૩ ૯-૧૯૩૭] | ૯-૪૫ | ||||||||||||
| ૨૬૭ | નિરંજન ન. ભગત | [૧૮-૫-૧૯૨૬] | ૧૧-૧૮૩ | ||||||||||||
| ૨૬૮ | નૃસિંહપ્રસાદ ભ વિભાકર | [૨૫-૨-૧૮૮૮ : ૨૮-૫–૧૯૨૫] | ૧૦-૬૬ | ||||||||||||
| ૨૬૯ | નૃસિંહપ્રસાદ(નાનાભાઈ) કા. ભટ્ટ | [૧૧-૧૧-૧૮૮૨ : ૩૧-૧૨-૧૯૬૧] | ૧-૧૨૦" | ||||||||||||
| ૨૭૦ | (શ્રીમદ્) નૃસિંહાચાર્યજી | [૨૯-૧૧-૧૮૫૩ : ૩-૮-૧૮૯૭] | - | ૨૭૧ | (મુનિશ્રી) ન્યાયવિજયજી | [ઑકટૉ.–નવે. ૧૮૮૯] | .૭-૧૯૬ | ||||||||
| ૨૭૨ | ન્હાનાલાલ ચ મહેતા | [૧૮૯૨] | ૪-૧૩૭ | ||||||||||||
| ૨૭૩ | ન્હાનાલાલ દ. કવિ | [૧૬-૩-૧૮૭૭ : ૯-૧-૧૯૪૬] | ૧-૧૧૬ | ||||||||||||
| ૨૭૪ | પન્નાલાલ ના. પટેલ | [૭-૫-૧૯૧૨] | ૧૦-૪૪ | ||||||||||||
| ૨૭૫ | પાલનજી બ. દેસાઈ | [૧૮૫૧–?] | ૧-૧૨૨ | ||||||||||||
| ૨૭૬ | પિનાકિન્ ઉ. ઠાકોર | [૨૪-૧૦-૧૯૧૬] | ૧૧-૧૮૬ | ||||||||||||
| ૨૭૭ | પીતાંબર પટેલ | [૧૦-૮-૧૯૧૮] | - | ૨૭૮ | પિરોજશા જ. મર્ઝબાન ‘પીજામ’ | [૬-૫-૧૮૭૬ : ૧૧–૪-૧૯૩૩] | ૯–૪૬" | ||||||||
| ૨૭૯ | પીંગળશી પા. નરેલા | [૧૦-૧૦-૧૮૫૬ : ૪-૩-૧૯૩૯] | - | ૨૮૦ | (મુનિશ્રી) પુણ્યવિજયજી | [૨૭–૧૦–૧૮૯૫] | ૧૦-૯૮ | ||||||||
| ૨૮૧ | પુરુષોત્તમ જો. ભટ્ટ | [૯-૯-૧૮૭૭] | ૧૦-૪૭ | ||||||||||||
| ૨૮૨ | પુરુષોત્તમ વિ. માવજી | [૧૧-૧૨-૧૮૭૯ : ૩-૭-૧૯૨૯] | - | ૨૮૩ | પુરુષોત્તમ શિ. ભટ્ટ | [૮-૭-૧૮૯૯] | ૩-૫૧ | ||||||||
| ૨૮૪ | પુષ્કર પ્ર. ચંદરવાકર | [૬-૬-૧૯૨૦] | ૧૧-૧૯૨ | ||||||||||||
| ૨૮૫ | પૂજાલાલ ૨. દલવાડી | [૨૭-૬-૧૯૦૧] | ૧૦-૫૦ | ||||||||||||
| ૨૮૬ | પૃથુલાલ હ. શુકલ | [૧૯–૯–૧૮૯૫ : ૧૫-૧૧-૧૯૩૧] | - | ૨૮૭ | પોચાજી ન. પાલિશવાલા | [૨૫-૧૨-૧૮૭૯] | ૬-૭૦ | ||||||||
| ૨૮૮ | પોપટલાલ ગો. શાહ | [૯-૧૨-૧૮૮૮] | ૧-૧૨૭ | ||||||||||||
| ૨૮૯ | પોપટલાલ જે. અંબાણી | [૧૯-૧૧-૧૮૭૯] | - | ૨૯૦ | પોપટલાલ પું. શાહ | [૧૮૭૭/૭૮] | ૨-૫૧ | ||||||||
| ૨૯૧ | પ્રજારામ ન. રાવળ | [૩-૫-૧૯૧૭] | ૧૧-૧૯૭ | ||||||||||||
| ૨૯૨ | પ્રભુદાસ લા. મોદી | [૧૮૮૨] | ૩-૪૮ | ||||||||||||
| ૨૯૩ | પ્રભુલાલ દ. દ્વિવેદી | [૧૫-૧૧-૧૮૯૨ : ૨૮-૨-૧૯૬૧] | - | ૨૯૪ | પ્રસન્નવદન છ. દીક્ષિત | [?] | ૬-૭૨ | ||||||||
| ૨૯૫ | પ્રહ્લાદ ચ. દીવાનજી | [૨૮-૬-૧૮૫૧] | ૧૦-૫૩ | ||||||||||||
| ૨૯૬ | પ્રહ્લાદ જે. પારેખ | [૨૨-૧૦-૧૯૧૧ : ૨-૧-૧૯૬૨] | ૯-૧૨૧ | ||||||||||||
| ૨૯૭ | પ્રાગજી ડોસા | [૨૫-૯-૧૯૦૮] | ૧૧-૨૦૧ | ||||||||||||
| ૨૯૮ | પ્રાણજીવન વિ. પાઠક | [૨૨-૮-૧૮૯૮] | ૧-૧૨૫ | ||||||||||||
| ૨૯૯ | પ્રાણલાલ કી. દેસાઈ | [૧૧-૫-૧૮૮૨ : ૧૯૫૧] | ૩-૪૯ | ||||||||||||
| ૩૦૦ | પ્રાણશંકર પ્રે. ભટ્ટ | [૧૮૬૦/૬૧ : ૧૯૧૭/૧૮] | ૧૦-૭૧ | ||||||||||||
| ૩૦૧ | પ્રિયકાન્ત પ્રે. મણિયાર | [૯-૧-૧૯૨૭] | ૧૧-૨૦૩ | ||||||||||||
| ૩૦૨ | પ્રીતમરાય વ્ર. દેસાઈ | [૨-૧-૧૮૯૧] | - | ૩૦૩ | પ્રેમશંકર હ. ભટ્ટ | [૩૦-૮-૧૯૧૪] | ૧૦-૫૭ | ||||||||
| ૩૦૪ | ફત્તેહચંદ લાલન | [૧૦-૩-૧૮૫૮-?] | ૮–૧૬૮ | ||||||||||||
| ૩૦૫ | ફિરોઝ કા. દાવર | [૧૬-૧૧-૧૮૯૨] | - | ૩૦૬ | ફૂલચંદ ઝ. શાહ | [૧૮૭૮/૭૯] | ૩-૫૨ | ||||||||
| ૩૦૭ | બચુભાઈ પો. રાવત | [૨૭-૨-૧૮૯૮] | ૨-૫૨ | ||||||||||||
| ૩૦૮ | બચુભાઈ પ્ર. શુક્લ | [૪-૧૦-૧૯૦૫] | ૯-૧૨૨ | ||||||||||||
| ૩૦૯ | બટુભાઈ લા. ઉમરવાડિયા | [૧૩-૭-૧૮૯૯: ૧૮-૧-૧૯૫૦] | ૧-૧૨૯ | ||||||||||||
| ૩૧૦ | બબલભાઈ પ્રા. મહેતા | [૧૦-૧૦-૧૯૧૦] | - | ૩૧૧ | બહેચરલાલ ત્રિ. પટેલ ‘વિહારી’ | [૨૨-૩-૧૮૬૬ : ૨૨-૧૧-૧૯૩૭] | ૯-૫૨ | ||||||||
| ૩૧૨ | બહેરામજી મલબારી | [૧૮૫૩ : ૧૧-૭-૧૯૧૨] | ૯-૫૪ | ||||||||||||
| ૩૧૩ | બળવંતરાય ક. ઠાકોર | [૨૩-૧૦-૧૮૬૯ : ૨-૧-૧૯૫૨] | ૧-૧૩૧ | ||||||||||||
| ૩૧૪ | બાપાલાલ ગ. શાહ (વૈદ્ય) | [૧૭–૯–૧૮૯૬] | ૨-૫૪ | ||||||||||||
| ૩૧૫ | બાલકૃષ્ણ ચુ. જોશી ‘જ્યોતિ’ | [૧૫-૮-૧૮૯૫] | ૩-૫૪ | ||||||||||||
| ૩૧૬ | બાલમુકુન્દ મ. દવે | [૭-૩-૧૯૧૬] | ૧૧-૨૦૯ | ||||||||||||
| ૩૧૭ | બાલાભાઈ વી. દેસાઈ ‘જયભિખ્ખુ’ | [૨૬–૬–૧૯૦૮] | ૧૦-૬૨ | ||||||||||||
| ૩૧૮ | બાલાશંકર ઉ. કંથારિયા | [૧૭-૫-૧૮૫૮ : ૨-૪-૧૮૯૮) | ૮-૧૨૯ | ||||||||||||
| ૩૧૮ | (શ્રીમદ્) બુદ્ધિસાગરજી | [૩૧–૧–૧૮૭૪ : ૯-૬-૧૯૨૫] | ૯-૫૫ | ||||||||||||
| ૩૨૦ | બુલાખીરામ ચ. કવિ | [૭-૧૧-૧૮૫૨ : ૧૮૬૬] | ૯-૫૭ | ||||||||||||
| ૩૨૧ | (પંડિત) બેચરદાસ જી. દોશી | [૨-૧૧-૧૮૮૯] | ૨-૫૬ | ||||||||||||
| ૩૨૨ | (ડૉ.) ભગવાનલાલ ઇંદ્રજી | [૭-૧૧-૧૮૩૯ : ૧૬-૩-૧૮૮૮] | ૯-૫૮ | ||||||||||||
| ૩૨૩ | ભગવાનલાલ લ. માંકડ | [૧૮૯૨] | ૩-૫૬ | ||||||||||||
| ૩૨૪ | ભગુભાઈ ફ. કારભારી | [૧૮૭૧:૧૦-૯-૧૯૦૩ (?) | ૮–૧૩૧ | ||||||||||||
| ૩૨૫ | ભદ્રકુમાર યાજ્ઞિક | [૨૯-૯-૧૯૦૭ : ૨૯-૧૨-૧૯૬૪] | - | ૩૨૬ | ભરતરામ ભા. મહેતા | [૧૬-૭-૧૮૯૪] | ૨-૫૮ | ||||||||
| ૩૨૭ | ભવાનીશંકર ન. કવિ | [૬-૬-૧૮૪૮ : ૩-૫-૧૯૨૧] | ૯-૬૦ | ||||||||||||
| ૩૨૮ | ભાઈચંદ પૂં. શાહ | [૨૫-૯-૧૮૭૬] | ૨-૬૦ | ||||||||||||
| ૩૨૯ | ભાઈશંકર કુ. શુકલ | [૧૮-૧-૧૮૭૯] | ૨-૬૨ | ||||||||||||
| ૩૩૦ | ભાઈશંકર ના. ભટ્ટ (સોલિસીટર ) | [૧૩-૮-૧૮૪૫ : ૬-૩-૧૯૨૦] | ૯-૬૨ | ||||||||||||
| ૩૩૧ | [૨૨-૫-૧૯૦૫ :૧૫-૧૧-૧૯૬૩] | - | ૩૩૨ | ભાનુસુખરામ નિ. મહેતા | [૧-૬-૧૮૬૭: ૨૦-૧-૧૯૪૮] | ૧-૧૩૫ | |||||||||
| 333 | ભાસ્કરરાવ ગ. વિદ્વાંસ | [૧૨-૭-૧૯૦૩] | ૯-૧૨૩ | ||||||||||||
| ૩૩૪ | ભીખાભાઈ પુ. વ્યાસ | [૧૮૯૯] | ૪-૧૩૯ | ||||||||||||
| ૩૩૫ | ભીમજી હ. પારેખ ‘સુશીલ’ | [૧૮-૧-૧૮૮૮] | ૮-૧૯૦ | ||||||||||||
| ૩૩૬ | ભીમરાવ ભો. દિવેટિયા | [૨-૧૦-૧૮૫૧ : ૧૦-૧-૧૮૯૦] | - | ૩૩૭ | ભુલાભાઈ જી. દેસાઈ | [૧૩-૧૦-૧૮૭૭ : ૬-૫-૧૯૪૬] | ૮-૧૩૪ | ||||||||
| ૩૩૮ | ભોગીન્દ્રરાવ ૨. દિવેટિયા | [૩૧–૩–૧૮૭૫ : ૨૭–૧૧–૧૯૧૭] | ૬-૧૦૮ | ||||||||||||
| ૩૩૯ | ભોગીલાલ ચુ. ગાંધી ‘ઉપવાસી’ | [૨૬-૧-૧૯૧૧] | - | ૩૪૦ | ભોગીલાલ કે. પટવા | [૨૨-૩-૧૮૮૬ : ૧૭-૯-૧૯૪૫] | - | ૩૪૧ | ભોગીલાલ ત્રિ. વકીલ | [૩૦-૧૨-૧૮૫૩-?] | ૯-૬૩ | ||||
| ૩૪૨ | ભોગીલાલ જ. સાંડેસરા | [૧૩-૪-૧૯૧૭] | - | ૩૪૩ | ભોળાનાથ સારાભાઈ | [૨૩-૭–૧૮૨૨: ૧૧-૫-૧૮૮૬] | ૮-૧૩૮ | ||||||||
| ૩૪૪ | ભોળાશંકર પ્રે. વ્યાસ | [૨૫-૨-૧૯૧૮] | ૫-૧૬૮ | ||||||||||||
| ૩૪૫ | મગનભાઈ ચ. પટેલ | [૧૮૭૬ : ૧૯૩૦] | - | ૩૪૬ | મગનભાઈ ભૂ. ૫ટેલ ‘૫તીલ’ | [૧૯૦૬] | - | ૩૪૭ | મગનભાઈ પ્ર. દેસાઈ | [૧૧-૧૦-૧૮૯૯] | ૧૧-૨૨૧ | ||||
| ૩૪૮ | મગનલાલ ગ. શાસ્ત્રી | [૭-૧૨-૧૮૭૩] | ૪-૧૪૦ | ||||||||||||
| ૩૪૯ | મગનલાલ હ. ખખ્ખર | [૧૧-૧૧-૧૮૭૦] | ૨-૧૨૪ | ||||||||||||
| ૩૫૦ | મગનલાલ ન. પટેલ | [માર્ચ-એપ્રિલ ૧૮૫૯–?] | ૧૦-૭૩ | ||||||||||||
| ૩૫૧ | મગનલાલ લા. દેસાઈ ‘કૉલક’ | [૩૦-૫-૧૯૧૪] | ૧૦-૬૭ | ||||||||||||
| ૩૫૨ | મગનલાલ લી. દ્વિવેદી | [૧૮૭૪/૭૫ : ૧૯૧૯/૨૦] | ૬–૧૧૩ | ||||||||||||
| ૩૫૩ | મગનલાલ વ. શેઠ | [૧૮૩૦:૧૧-૩-૧૮૬૮] | - | ૩૫૪ | મગનલાલ શં. પટેલ | [૧૮૭૮/૭૯] | ૨-૬૮ | ||||||||
| ૩૫૫ | મટુભાઈ હ. કાંટાવાળા | [૧-૧૧-૧૮૮૦ : ૫-૧૧-૧૯૩૩) | ૧-૧૪૩ | ||||||||||||
| ૩૫૬ | મણિભાઈ હ. દેસાઈ | [?] | - | ૩૫૭ | મણિલાલ ઈ. દેસાઈ | [૨૬-૬-૧૮૮૦] | ૨-૭૩ | ||||||||
| ૩૫૮ | મણિલાલ છ. ભટ્ટ | (૨૮-૨-૧૮૬૪: ૧૮-૧૨-૧૯૪૭] | ૧-૧૪૮ | ||||||||||||
| ૩૫૯ | મણિલાલ છો. પારેખ | [૧૮૫૫ –?] | ૭-૨૦૦ | ||||||||||||
| ૩૬૦ | મણિલાલ જા. ત્રિવેદી | [૧૮૧૬/૧૭–?] | ૬-૭૫ | ||||||||||||
| ૩૬૧ | મણિલાલ જ. દ્વિવેદી | [૧૯૧૬-૧૭] | ૨-૭૫ | ||||||||||||
| ૩૬૨ | મણિલાલ દ. પટેલ | [૧૧-૮-૧૮૬૨] | ૬-૭૪ | ||||||||||||
| ૩૬૩ | મણિલાલ ન. દોશી | [૨-૧૧-૧૮૮૨] | - | ૩૬૪ | મણિલાલ ન. દ્વિવેદી (એક વિદ્યાર્થી) | [૨૬-૯-૧૮૫૮: ૧-૧૦-૧૮૯૮] | - | ૩૬૫ | મણિલાલ મો. ઝવેરી | [૨૮-૧-૧૮૬૩:૨૦-૭-૧૯૪૨] | - | ૩૬૬ | મણિલાલ મો. પાદરાદર | [૧-૪-૧૮૮૭] | ૩-૬૩ |
| ૩૬૭ | મણિશંકર ગો. વૈદ્યશાસ્ત્રી | [૩૧–૭–૧૮૫૯ : ૧૯૩૭/૩૮] | ૯-૬૬ | ||||||||||||
| ૩૬૮ | મણિશંકર જ. કીકાણી | [૨૨-૧૦-૧૮૨૨ : ૧૦-૧૧-૧૮૮૪] | ૧૦-૮૮ | ||||||||||||
| ૩૬૯ | મણિશંકર ૨. ભટ્ટ ‘કાન્ત’ | [૧૯-૧૧-૧૮૬૭ : ૧૬-૬-૧૯૨૩] | ૯-૬૬ | ||||||||||||
| ૩૭૦ | મધુવચરામ બ. હોરા | [૨૮-૮-૧૮૪૮ : ૨૮-૧૨-૧૯૨૪] | ૯-૬૯ | ||||||||||||
| ૩૭૧ | મનમોહનભાઈ પુ. ગાંધી | [૫-૧૧-૧૯૦૧] | ૨-૭૦ | ||||||||||||
| ૩૭૨ | મનસુખલાલ મ. ઝવેરી | [૩-૧૦-૧૯૦૭] | - | ૩૭૩ | મનઃસુખરામ સૂ. ત્રિપાઠી | [૨૩-૫-૧૮૪૦ : ૩૦-૫-૧૯૦૭] | ૮-૧૪૪ | ||||||||
| ૩૭૪ | મનહરરામ હ મહેતા | [૧૯-૯-૧૮૭૭ : ૧૪-૩-૧૯૫૦] | ૨-૬૩ | ||||||||||||
| ૩૭૫ | મનુ હ. દવે | [૧૮–૯–૧૯૧૪] | ૪-૧૪૨ | ||||||||||||
| ૩૭૬ | મનુભાઈ નં. મહેતા | [૨૨-૭-૧૮૬૮] | ૯-૧૨૫ | ||||||||||||
| ૩૭૭ | મનુભાઈ રા. ૫ચેાળી ‘દર્શક’ | [૧૫-૧૦-૧૯૧૪] | ૧૦-૭૨ | ||||||||||||
| ૩૭૮ | મનુભાઈ લ જોધાણી | [૨૮-૧૦-૧૯૦૨] | ૪-૧૪૪ | ||||||||||||
| ૩૭૯ | મયારામ શંભુરામ | [માર્ચ ૧૮૩૦–?] | ૪-૬૨ | ||||||||||||
| ૩૮૦ | મલ્હાર ભી. બેદસરે | [૨૨-૫-૧૮૫૩: ૪-૪-૧૯૦૬] | ૮-૧૪૦ | ||||||||||||
| ૩૮૧ | [૧૯૦૧] | ૧-૧૪૧ | |||||||||||||
| ૩૮૨ | મહમદઅલી ભોજાણી ‘આજિઝ’ | [૧૯૦૨ : ૧૪-૧૦-૧૯૩૪] | ૯-૭૨ | ||||||||||||
| ૩૮૩ | મહાદેવ હ. દેસાઈ | [૧-૧-૧૮૯૨ : ૧૫-૮-૧૯૪૨] | - | ૩૮૪ | (ડૉ.) મહાદેવપ્રસાદ છે. કંથારિયા | [૨૭-૯-૧૮૮૬] | - | ૩૮૫ | મહાશંકર ઈન્દ્રજી દવે | [૫-૪-૧૮૯૫] | ૨-૬૭ | ||||
| ૩૮૬ | મહાસુખભાઈ ચુ. શેઠ | [૧૯-૬-૧૮૭૭] | ૪-૧૪૬ | ||||||||||||
| ૩૮૭ | મહીપતરામ રૂ. નીલકંઠ | [૩-૧૨-૧૮૨૯ : ૩૦-૫-૧૮૯૧] | ૮–૧૪૬ | ||||||||||||
| ૩૮૮ | મહેરજીભાઈ ભા. રતુરા | [?] | ૪-૧૫૧ | ||||||||||||
| ૩૮૯ | મંગળજી હ. એઝા | [૧૮૭૦] | ૯–૧૨૪ | ||||||||||||
| ૩૯૦ | (મુનિશ્રી) મંગળવિજયજી | [નવે-ડિસે. ૧૮૭૬ : ૧-૩-૧૯૪૨] | - | ૩૯૧ | મંજુલાલ જ. દવે | [૧૩-૬-૧૮૯૧ : ૧-૧૨-૧૯૬૪] | ૧–૧૫૨ | ||||||||
| ૩૯૨ | મંજુલાલ ૨. મજમુદાર | [૧૯-૯-૧૮૯૭] | ૧-૧૫૬ | ||||||||||||
| ૩૯૩ | માણેકલાલ ગો. જોશી | [?] | ૫-૧૭૦ | ||||||||||||
| ૩૯૪ | માધવજી બી. મચ્છર | [૯-૯-૧૮૯૦] | - | ૩૯૫ | માધવરાવ બા દિવેટિયા | [૨૦-૧૨-૧૮૭૮ :૨૯-૫-૧૯૨૬] | ૯–૭૩ | ||||||||
| ૩૯૬ | માધવલાલ ત્રિ. રાવળ | [૫-૧૦-૧૯૦૪] | ૩-૬૫ | ||||||||||||
| ૩૯૭ | માનશંકર પી. મહેતા | [૨૧-૩-૧૮૬૩] | ૨-૭૬ | ||||||||||||
| ૩૯૮ | માવજી દા. શાહ | [૧૮-૧૦-૧૮૯૨] | ૨-૧૨૭ | ||||||||||||
| ૩૯૯ | મુકુંદરાય વિ. પટ્ટણી ‘પારાશર્ય’ | [૧૧–૨–૧૯૧૪] | ૯-૧૨૭ | ||||||||||||
| ૪૦૦ | મુનિકુમાર મ. ભટ્ટ | [૭–૨-૧૮૯૮] | ૧૧-૨૨૬ | ||||||||||||
| ૪૦૧ | મુરલીધર રા. ઠાકુર | [૨૩-૨-૧૯૧૦] | ૯-૧૨૮ | ||||||||||||
| ૪૦૨ | મૂલચંદ્ર તુ. તેલીવાળા | [૨૩-૯-૧૮૮૭ :૨૬-૬-૧૯૨૭] | - | ૪૦૩ | મૂળજી દુ. વૈદ | [૧૬-૮-૧૮૮૦ : ?] | ૯-૧૨૯ | ||||||||
| ૪૦૪ | મૂળજીભાઈ પી. શાહ | [૧૯૧૦] | ૮-૧૪૯ | ||||||||||||
| ૪૦૫ | મૂળશંકર પ્રે. વ્યાસ | [૧૯-૧-૧૯૦૦] | ૬-૭૮ | ||||||||||||
| ૪૦૬ | મૂળશંકર મા. યાજ્ઞિક | [૩૧-૧-૧૮૮૬] | ૩-૬૭ | ||||||||||||
| ૪૦૭ | મૂળશંકર મો. ભટ્ટ | [૨૫-૬-૧૯૦૭] | ૧૧-૨૨૯ | ||||||||||||
| ૪૦૮ | મૂળશંકર હ. મૂલાણી | [૧-૧૧-૧૮૬૭] | ૯-૧૩૦ | ||||||||||||
| ૪૦૯ | મેરી સેમ્યૂઅલ સોલંકી | [૨૧-૧૨-૧૯૦૩] | ૩-૮૫ | ||||||||||||
| ૪૧૦ | મેહબુબમિયાં ઈ. કાદરી | [૪-૧૧-૧૮૭૩] | ૪-૧૪૮ | ||||||||||||
| ૪૧૧ | મેહરજીભાઈ મા. રતુરા | [૪-૪-૧૮૭૯] | ૪-૧૫૧ | ||||||||||||
| ૪૧૨ | (મૌલાના પીર) મોટામિયાં સૈયદ | [૧૮૮૨] | ૨-૧૦૯ | ||||||||||||
| ૪૧૩ | મોતીલાલ ર. ઘોડા | [૨૫-૧૦-૧૮૭૫] | ૨-૮૪ | ||||||||||||
| ૪૧૪ | (મહાત્મા)મોહનદાસ ક. ગાંધી | [૨-૧૦-૧૮૬૯ : ૩૦-૧-૧૯૪૮] | ૨-૭૯ | ||||||||||||
| ૪૧૫ | મોહનલાલ તુ. મહેતા ‘સોપાન’ | [૧૪-૧-૧૯૧૧] | ૯-૧૩૨ | ||||||||||||
| ૪૧૬ | મોહનલાલ પા. દવે | [૧૦-૪-૧૮૮૩] | ૧-૧૫૧ | ||||||||||||
| ૪૧૭ | મોહનલાલ ૨. ઝવેરી | [૩૦-૩-૧૮૨૮] | ૪-૨૭ | ||||||||||||
| ૪૧૮ | મોહનલાલ દ. ભટ્ટ ‘મોહિનીચંદ્ર’ | [૨૨-૬-૧૯૦૧ : ૬-૮-૧૯૬૨] | ૧૧-૨૩૨ | ||||||||||||
| ૪૧૯ | યજ્ઞેશ હ. શુકલ | [૧૩-૩-૧૯૦૯] | ૧-૧૫૯ | ||||||||||||
| ૪૨૦ | યશવંત સ. પંડ્યા | [૧૯૦૬-૧૯૫૫] | ૨-૮૬ | ||||||||||||
| ૪૨૧ | શવંતરાય ગુ. નાયક | [૬-૭-૧૯૦૯] | ૧૦-૭૬ | ||||||||||||
| ૪૨૨ | યશોધર ન મહેતા | [૨૪-૮-૧૯૦૯] | ૧૧-૨૩૫ | ||||||||||||
| ૪૨૩ | યુસુફ અ. માંડવિયા | [૧૯૧૦] | ૯-૧૩૩ | ||||||||||||
| ૪૨૪ | રઘુનાથ ત્રિ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’ | [૧૩-૧૨-૧૮૯૨] | ૧૧-૨૩૮ | ||||||||||||
| ૪૨૫ | રણછોડ અ દીવાન | (૨૧-૧૦-૧૭૬૮ : ૧૮૪૧] | ૯-૭૭ | ||||||||||||
| ૪૨૬ | રણછોડદાસ ગિરધરદાસ | [૧૬-૧૦-૧૮૦૩ : ૨૩-૮-૧૮૭૩] | ૪-૩ | ||||||||||||
| ૪૨૭ | રણછોડદાસ વૃં. પટવારી | [૧૦-૮-૧૮૬૪] | ૯-૧૩૫ | ||||||||||||
| ૪૨૮ | રણછોડભાઈ ઉ દવે | [૧૦-૮-૧૮૩૭ : ૧૯૨૩] | ૮-૧૫૯ | ||||||||||||
| ૪૨૯ | રણજિતરાય વા. મહેતા | [૨૫-૧૦-૧૮૭૧ :૫-૬-૧૯૧૭] | ૬–૧૧૭ | ||||||||||||
| ૪૩૦ | રતિપતિરાય ઉ પંડ્યા | [૧૨-૧૦-૧૮૯૩ : ૩૦-૧૧-૧૯૨૭] | ૯–૭૬ | ||||||||||||
| ૪૩૧ | રતિલાલ કા. છાયા | [૨૦-૧૧-૧૯૦૮] | ૧૧-૨૪૦ | ||||||||||||
| ૪૩૨ | રતિલાલ ના. તન્ના (શારદાપ્રસાદ વર્મા) | [૧૮-૯-૧૯૦૧] | ૧૦-૭૮ | ||||||||||||
| ૪૩૩ | રતિલાલ મો. ત્રિવેદી | [૨૪-૩-૧૮૯૪: ૨૪-૪-૧૯૫૬] | ૩-૬૯ | ||||||||||||
| ૪૩૪ | રતિલાલ વિ દલાલ | [૨૯–૯–૧૯૦૮] | ૭-૨૦૨ | ||||||||||||
| ૪૩૫ | (મુનિશ્રી) રત્નચંદ્રસ્વામી | [૧૮૮૦/૮૧ : ?] | ૨-૯૫ | ||||||||||||
| ૪૩૬ | રત્નમણિરાવ ભી જોટે | [૧૯-૧૦-૧૮૯૫ : ૨૪-૯-૧૯૫૫] | ૨-૯૬ | ||||||||||||
| ૪૩૭ | રમણભાઈ મ નીલકંઠ | [૧૩-૩-૧૮૬૮ : ૬-૩-૧૯૨૮] | ૮–૧૫૦ | ||||||||||||
| ૪૩૮ | રમણલાલ ક યાજ્ઞિક | [૨૧-૯-૧૮૯૫ : ૧૧-૧૨-૧૯૬૦] | ૫-૧૭૪ | ||||||||||||
| ૪૩૯ | રમણવાલ ન વકીલ | [૧૧-૧૨-૧૯૦૮] | ૫-૧૭૮ | ||||||||||||
| ૪૪૦ | રમણલાલ ના શાહ | [૧૮૯૮] | ૨-૮૭ | ||||||||||||
| ૪૪૧ | રમણલાલ પી. સોની | [૨૩-૧૨-૧૯૦૭] | ૫-૧૭૬ | ||||||||||||
| ૪૪૨ | રમણલાલ વ. દેસાઈ | [૧૨-૫-૧૮૯૨ : ૨૦-૮-૧૯૫૪] | ૧-૧૬૦ | ||||||||||||
| ૪૪૩ | ૨મણીકરાય અ. મહેતા | [૫-૬–૧૮૮૧] | ૨-૯૧ | ||||||||||||
| ૪૪૪ | રમણીકલાલ જ. દલાલ | [૧૪-૧૦-૧૯૦૧] | ૨-૮૯ | ||||||||||||
| ૪૪૫ | ૨મણીકલાલ બ. અરાલવાળા | [૧૦-૯-૧૯૧૫] | ૧૧-૨૪૩ | ||||||||||||
| ૪૪૬ | રમેશ ર. ઘારેખાન | [જાન્યુ. ૧૮૯૮] | ૧-૧૬૨ | ||||||||||||
| ૪૪૭ | રવિશંકર ગ. અંજારિયા | [૨-૫-૧૮૬૩: માર્ચ ૧૯૪૩] | ૧–૧૬૩ | ||||||||||||
| ૪૪૮ | રવિશંકર મ. જોશી | [૧-૯-૧૮૯૭] | ૧૦-૮૧ | ||||||||||||
| ૪૪૯ | રવિશંકર મ. રાવળ | [૧-૮-૧૮૯૨] | ૨-૯૩ | ||||||||||||
| ૪૫૦ | રસિકલાલ છો. પરીખ | [૨૦-૮-૧૮૯૭] | ૧૧-૨૪૬ | ||||||||||||
| ૪૫૧ | રંગનાથ શં. ઘારેખાન | [૧-૧૨-૧૮૬૪] | ૭-૨૦૩ | ||||||||||||
| ૪૫૨ | રંગીલદાસ બ. સુતરિયા | [૨૦-૨-૧૮૮૧] | ૪-૧૫૩ | ||||||||||||
| ૪૫૩ | રંજિતલાલ હ. પંડ્યા | [૪-૧૧-૧૮૯૬] | ૧-૧૭૫ | ||||||||||||
| ૪૫૪ | રંભાબહેન ગાધી | [૨૭-૪-૧૯૧૧] | ૧૧-૨૫૪ | ||||||||||||
| ૪૫૫ | રાજચંદ્ર ૨. પચાણ(શ્રીમદ્ રાજચંદ્ર) | [૧૧-૧૧-૧૮૬૭ :૯-૪-૧૯૦૧] | ૮–૧૬૫" | ||||||||||||
| ૪૫૬ | રાજેન્દ્ર સો. દલાલ | [૧૨-૧-૧૮૮૩: ૧૧-૫-૧૯૬૨] | ૧–૧૬૬ | ||||||||||||
| ૪૫૭ | રાજેન્દ્ર કે. શાહ | [૨૮-૧-૧૯૧૩] | ૧૧–૨૫૭ | ||||||||||||
| ૪૫૮ | રામચંદ્ર દા. શુક્લ | [૮-૭-૧૯૦૫] | ૩-૭૦ | ||||||||||||
| ૪૫૯ | રામનારાયણ ના. પાઠક | [૨૩–૨–૧૯૦૫] | ૯-૧૩૬ | ||||||||||||
| ૪૬૦ | રામનારાયણ વિ. પાઠક | [૮-૪-૧૮૮૭ :૨૧-૮-૧૯૫૫] | ૧-૧૭૦ | ||||||||||||
| ૪૬૧ | રામપ્રસાદ કા. દેસાઈ | [૧૮૭૯] | ૩-૭૧ | ||||||||||||
| ૪૬૨ | રામપ્રસાદ પ્રે. બક્ષી | [૨૭-૬-૧૮૯૪] | ૧૧-૨૬૦ | ||||||||||||
| ૪૬૩ | રામપ્રસાદ મો. શુકલ | [૨૨-૬-૧૯૦૭] | ૪-૧૫૨ | ||||||||||||
| ૪૬૪ | રામમોહનરાય જ. દેસાઈ | [૨૫-૯-૧૮૭૩ : ૧૯૫૧ કે ૧૯૫૦ ?] | ૧–૧૭૩ | ||||||||||||
| ૪૬૫ | રામલાલ ચુ. મોદી | [૨૪-૭-૧૮૯૦] | ૧-૧૬૮ | ||||||||||||
| ૪૬૬ | રામશંકર મો. ભટ્ટ | [૨૭-૭–૧૮૭૯] | ૬-૭૯ | ||||||||||||
| ૪૬૭ | રુસ્તમજી બ. પેમાસ્તર | [૨૭-૧-૧૮૭૦] | ૫-૧૬૩ | ||||||||||||
| ૪૬૮ | રૂપશંકર ઉ. ઓઝા ‘સંચિત’ | [૧૭-૮-૧૮૬૬ : ૧૩-૧-૧૯૩૨] | ૯-૭૮ | ||||||||||||
| ૪૬૯ | રેવાશંકર ઓ. સોમપુરા | [૨૬–૧૧–૧૮૯૫] | ૨-૯૭ | ||||||||||||
| ૪૭૦ | લક્ષ્મણભાઈ કા. રામી | [૧૮-૮-૧૯૦૮] | ૩-૭૩ | ||||||||||||
| ૪૭૧ | લક્ષ્મીનારાયણ ૨. વ્યાસ ‘સ્વપ્નસ્થ’ | [૧૩-૧૧-૧૯૧૩] | ૯-૧૩૬ | ||||||||||||
| ૪૭૨ | લક્ષ્મીબહેન ગો. ડોસાણી | [૧૮૯૭/૯૮] | ૨-૯૯ | ||||||||||||
| ૪૭૩ | લતીફ ઈબ્રાહિમ | [૨૨-૬-૧૯૦૧] | ૬-૮૦ | ||||||||||||
| ૪૭૪ | લલિતમોહન ચુ. ગાંધી | [૮-૫-૧૯૦૨] | ૩-૭૪ | ||||||||||||
| ૪૭૫ | લાલશંકર ઉમિયાશંકર | [૨૩-૮-૧૮૪૫: ૧૯-૧૦-૧૯૧૨] | ૮-૧૭૦ | ||||||||||||
| ૪૭૬ | લીલાવતી ક. મુનશી | [૨૩-૫-૧૮૯૯] | ૨-૧૦૦ | ||||||||||||
| ૪૭૭ | લાભુબહેન મહેતા | [૧૭–૧૨–૧૯૧૫] | ૧૧-૨૬૪ | ||||||||||||
| ૪૭૮ | વલ્લભજી ભા. મહેતા | [૧૮૮૫/૮૬?] | - | ૪૭૯ | વલ્લભજી હ. આચાર્ય | [૨૬-૬-૧૮૪૦ : ૧૧-૧-૧૯૧૧] | - | ૪૮૦ | વલ્લભદાસ પો. શેઠ | [૧૮૫૯ : ૧૯૧૭] | ૯-૮૨ | ||||
| ૪૮૧ | વલીમહમદ મોમીન | [૧૮૮૨ : જુલાઈ ૧૯૪૧] | ૯-૮૧ | ||||||||||||
| ૪૮૨ | વસંતરામ હ. શાસ્ત્રી | [?] | ૪-૧૫૫ | ||||||||||||
| ૪૮૩ | વાઘજી આ. ઓઝા | [૧૮૫૦ : ૫-૧-૧૮૯૬] | ૯-૮૨ | ||||||||||||
| ૪૮૪ | વાડીલાલ મો. શાહ | [૧૧-૭–૧૮૭૮ : ૨૧-૧૧-૧૯૩૧] | - | ૪૮૫ | વાસુદેવ રા. શેલત | [૨૩-૯-૧૯૦૨] | ૩-૭૫ | ||||||||
| ૪૮૬ | (શ્રી) વિજયકેસરસૂરિ | [૧૮૭૬/૭૭ :૧૯૨૯/૩૦] | ૯-૮૪ | ||||||||||||
| ૪૮૭ | વિજયરાય ક. વૈદ્ય | [૭-૪-૧૮૯૭] | ૧-૧૭૬ | ||||||||||||
| ૪૮૮ | વિજયલાલ ક. ધ્રુવ | [૧૮-૭-૧૮૮૪] | ૩-૭૭ | ||||||||||||
| ૪૮૯ | વિજ્યાલક્ષ્મી ત્રિવેદી | [૩-૫-૧૮૮૯ : ૯-૮-૧૯૧૩] | ૮-૧૮૦ | ||||||||||||
| ૪૯૦ | (મુનિશ્રી) વિજયેન્દ્રસૂરિ | [૧૮૮૦ : ૯-૫-૧૯૬૬] | ૫-૧૭૯ | ||||||||||||
| ૪૯૧ | વિઠ્ઠલરાય ગો. વ્યાસ | [૨૫-૧૦-૧૮૬૨] | ૨-૧૦૪ | ||||||||||||
| ૪૯૨ | (લેડી) વિદ્યાબહેન ૨. નીલકંઠ | [૧-૬-૧૮૭૬ : ૭-૧૨-૧૯૫૮] | - | ૪૯૩ | (મુનિશ્રી) વિદ્યાવિજયજી | [૨૧-૧૧-૧૮૯૧ : ૨૧-૧૨-૧૯૫૪] | - | ૪૯૪ | વિદ્યાશંકર ક. આચાર્ય | [૨૮-૯–૧૮૫૮] | ૨-૧૦૩ | ||||
| ૪૯૫ | વિનાયક નં. મહેતા | [૩-૬-૧૮૮૩ : ૨૮-૧-૧૯૪૦] | ૯-૮૫ | ||||||||||||
| ૪૯૬ | વિનોદિની ૨ નીલકંઠ | [૯-૨-૧૯૦૭] | ૩-૭૯ | ||||||||||||
| ૪૯૭ | વિમળાગૌરી મો. સેતલવાડ | [૨૧-૯-૧૮૯૩] | ૧-૧૮૪ | ||||||||||||
| ૪૯૮ | વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી | [૪-૭-૧૮૯૯] | ૩-૮૦ | ||||||||||||
| ૪૯૯ | વિશ્વનાથ પ્ર વૈદ્ય | [૨૬-૨-૧૮૬૩: ૧૯૪૦] | ૧-૧૭૮ | ||||||||||||
| ૫૦૦ | વિશ્વનાથ મ. ભટ્ટ | [૨૦-૩-૧૮૯૮] | ૧-૧૮૦ | ||||||||||||
| ૫૦૧ | વિશ્વનાથ સ. પાઠક | [૧૮૮૫-૧૯૨૩] | ૯-૮૭ | ||||||||||||
| ૫૦૨ | વીરચંદ રા. ગાંધી | [૨૫-૮-૧૮૬૪ : ૭-૮-૧૯૦૧] | ૮-૧૮૬ | ||||||||||||
| ૫૦૩ | વેણીભાઈ જ. પુરોહિત | [૩૧–૧–૧૯૧૮] | ૧૧-૨૬૬ | ||||||||||||
| ૫૦૪ | વેણીભાઈ છ. બૂચ | [૧૮૯૯ : ૨૩-૧૨-૧૯૪૪] | ૧૦-૯૨ | ||||||||||||
| ૫૦૫ | વૈકુંઠલાલ શ્રી. ઠાકોર | [૨૦-૯-૧૮૮૫ : ૫-૨-૧૯૪૭] | ૧૦-૯૪ | ||||||||||||
| ૫૦૬ | વ્રજલાલ કા. શાસ્ત્રી | [૨૬-૧૧-૧૮૨૫ : ૧૪-૧૧-૧૮૯૨] | ૮-૧૮૮ | ||||||||||||
| ૫૦૭ | વ્યોમેશચંદ્ર જ. પાઠકજી | [૧૫-૩-૧૮૯૫ : ૨૩-૩-૧૯૩૫] | ૩-૮૧ | ||||||||||||
| ૫૦૮ | શંકરપ્રસાદ છ. રાવળ | [૨૬-૧-૧૮૮૭ : ૨૪-૪-૧૯૫૭] | ૧–૧૮૭ | ||||||||||||
| ૫૦૯ | શંકરલાલ ગં. શાસ્ત્રી | [૨-૫-૧૯૦૨ : ૧–૧–૧૯૪૬] | - | ૫૧૦ | શંકરલાલ મ કવિ | [૧૪–૨–૧૮૯૬] | ૨-૧૦૬ | ||||||||
| ૫૧૧ | શંકરલાલ મ. પંડ્યા ‘મણિકાન્ત’ | ૯-૮૯ | |||||||||||||
| ૫૧૨ | શંભુપ્રસાદ છે. જોશીપુરા | [૮-૧-૧૮૯૩: ૨૩-૮-૧૯૬૨] | ૧-૧૯૩ | ||||||||||||
| ૫૧૩ | શાંતિલાલ ગુ. તોલાટ | [૩૧-૭-૧૯૦૪] | ૫-૧૮૧ | ||||||||||||
| ૫૧૪ | શાંતિલાલ સો. ઠાકર | [૧૫–૯–૧૯૦૪] | ૧૦-૮૩ | ||||||||||||
| ૫૧૫ | શારદાબહેન સુ. મહેતા | [૨૬-૬-૧૮૮૨] | ૧–૧૮૫ | ||||||||||||
| ૫૧૬ | શિવકુમાર ગિ. જોશી | [૧૬-૧૧-૧૯૧૬] | ૧૧-૨૬૯ | ||||||||||||
| ૫૧૭ | શિવપ્રસાદ દ. પંડિત | [૧૫-૮-૧૮૮૫] | ૧-૧૯૦ | ||||||||||||
| ૫૧૮ | શિવશંકર પ્રા. શુક્લ | [૧૯૦૮] | ૧૦-૧૦૨ | ||||||||||||
| ૫૧૯ | (પં.) શ્યામજી કૃષ્ણ વર્મા | [૪-૧૦-૧૮૫૭ : ૧૯૩૦] | ૧૦-૯૭ | ||||||||||||
| ૫૨૦ | સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા | [૧૮૯૧/૯૨] | ૫–૧૮૨ | ||||||||||||
| ૫૨૧ | સત્યેન્દ્રરાવ ભી. દિવેટિયા | [૨૦-૪-૧૮૭૫ : ૨૩-૩-૧૯૨૫] | ૯-૯૦ | ||||||||||||
| ૫૨૨ | સદરૂદ્દીન સૈયદ | [૨૯-૫-૧૮૯૧] | ૨-૧૧૦ | ||||||||||||
| ૫૨૩ | સરોજિની મહેતા | [૧૨-૧૧-૧૮૯૮] | ૨-૧૦૭ | ||||||||||||
| ૫૨૪ | સાકરચંદ મા. ઘડિયાળી | [૧૭-૧૧-૧૮૭૭] | ૯-૧૩૮ | ||||||||||||
| ૫૨૫ | સાકરતાલ અ. દવે | [૨૬-૫-૧૮૮૬ : ૧૯-૧૨-૧૯૫૫] | ૧–૧૯૪ | ||||||||||||
| ૫૨૬ | સાકરલાલ મ. કાપડિયા ‘મધુકર’ | [૧૮૯૬/૯૭] | ૯-૧૩૯ | ||||||||||||
| ૫૨૭ | સારાભાઈ મ. નવાબ | [૨૯-૭-૧૯૦૭] | ૯-૧૪૦ | ||||||||||||
| ૫૨૮ | સાંકળેશ્વર આશારામ | [૧૮૧૪/૧૫: ૫-૯-૧૮૯૦] | ૪-૭૨ | ||||||||||||
| ૫૨૯ | સીતારામ જે. શર્મા | [૧૬-૮-૧૮૯૧ : ૧૯૬૫?] | ૧-૧૯૫ | ||||||||||||
| ૫૩૦ | (પંડિત શ્રી) સુખલાલજી સં. સંઘવી | [૮-૧૨-૧૮૮૦] | ૧૦-૮૬ | ||||||||||||
| ૫૩૧ | (સૌ) સુમતિ લ. શામળદાસ | [૧૮૯૦ :૯-૭-૧૯૧૧] | ૧૦-૧૦૧ | ||||||||||||
| ૫૩૨ | સુરસિંહજી ત. ગોહિલ ‘કલાપી’ | [૨૬-૧-૧૮૭૪ : ૧૦-૬-૧૯૦૦] | - | ૫૩૩ | સુરેશ ચ. દીક્ષિત | [૧૯૦૧] | ૩-૮૪ | ||||||||
| ૫૩૪ | સુરેશ કૂ. ગાંધી | [૫-૧-૧૯૧૨] | ૧૧-૨૭૪ | ||||||||||||
| ૫૩૫ | સુંદરજી ગો બેટાઈ | [૧૦-૮-૧૯૦૫] | ૫-૧૮૫ | ||||||||||||
| ૫૩૬ | સુંદરલાલ ના. જોશી | [૧૨-૫-૧૮૯૮] | ૫-૧૮૪ | ||||||||||||
| ૫૩૭ | સૂર્યરામ સો. દેવાશ્રયી | [? : ૬-૪-૧૯૨૨] | ૯-૯૩ | ||||||||||||
| ૫૩૮ | સોરાબજી મં. દેસાઈ | [૧૫-૮-૧૮૬૫] | ૧-૧૯૭ | ||||||||||||
| ૫૩૯ | સોરાબજી શા. બંગાળી | [૧૮૩૧-૧૮૯૩] | ૯-૯૧ | ||||||||||||
| ૫૪૦ | હરગોવિંદ પ્રે. ત્રિવેદી | [૭-૭-૧૮૭૨ :૧૯૫૧] | ૯-૧૪૧ | ||||||||||||
| ૫૪૧ | હરગેાવિંદદાસ ઈ. પારેખ | [૩૦-૧૨-૧૮૭૯ : ૨૨-૧-૧૯૩૪] | ૬-૧૪૩ | ||||||||||||
| ૫૪૨ | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાલા | [૧૮૪૯–૧૯૩૧] | ૧-૨૦૨ | ||||||||||||
| ૫૪૩ | હરજીવન સોમૈયા | [૧૯૦૮: ૧૯-૭–૧૯૪૨] | ૧૦-૧૧૦ | ||||||||||||
| ૫૪૪ | હરદાન પી. નરેલા | [૩૧-૮-૧૯૦૨] | - | ૫૪૫ | હરભાઈ દુ. ત્રિવેદી | [૧૧-૧૧-૧૮૯૨] | ૧-૨૦૫ | ||||||||
| ૫૪૬ | હરસિદ્ધભાઈ વ. દિવેટિયા | [૧૭-૨-૧૮૮૬] | ૪-૧૫૬ | ||||||||||||
| ૫૪૭ | હરિનારાયણ ત્રિ. આચાર્ય | [૨૫-૮-૧૮૯૭] | ૧૦-૮૯ | ||||||||||||
| ૫૪૮ | હરિપ્રસાદ ગૌ. ભટ્ટ ‘મસ્તફકીર’ | [૧૮૯૭] | - | ૫૪૯ | હરિપ્રસાદ ગં. શાસ્ત્રી | [૧૭-૧૦-૧૯૧૯] | ૧૧-૨૭૬ | ||||||||
| ૫૫૦ | હરિપ્રસાદ વ. દેસાઈ | [૨૦-૧૧-૧૮૮૦ : ૩૧-૩-૧૯૫૦] | ૧-૨૭૬ | ||||||||||||
| ૫૫૧ | હરિરાય ભ. બૂચ | (૨૨-૮-૧૮૮૧ : ૧-૮-૧૯૬૨] | - | ૫૫૨ | હરિલાલ ન. વ્યાસ | [૨૦-૬-૧૮૬૩] | ૪-૧૫૭ | ||||||||
| ૫૫૩ | હરિલાલ મા. ભટ્ટ | [૧૮૭૩/૭૪ : મે ૧૯૨૮] | ૯-૯૨ | ||||||||||||
| ૫૫૪ | હરિલાલ મૂલાણી | [૨૭-૯-૧૮૯૧] | ૯-૧૪૪ | ||||||||||||
| ૫૫૫ | હરિલાલ હર્ષદરાય ધ્રુવ | [૧૦-૫-૧૮૫૬ : ૨૯-૬-૧૮૯૬] | ૭-૨૧૮ | ||||||||||||
| ૫૫૬ | હરિવલ્લભ ચુ. ભાયાણી | [૨૬-૫-૧૯૧૭] | ૧૧-૨૮૧ | ||||||||||||
| ૫૫૭ | હરિશંકર ઓ. ઠાકર | [૩–૩–૧૮૮૭] | ૫-૧૮૭ | ||||||||||||
| ૫૫૮ | હરિશંકર મા. ભટ્ટ | [૧૯-૫-૧૮૬૬? : ૨૮-૯-૧૯૨૮] | ૯-૯૩ | ||||||||||||
| ૫૫૯ | હરિશ્ચંદ્ર ભ. ભટ્ટ | [૬-૧૨-૧૯૦૬ : ૧૮-૫-૧૯૫૦] | ૯–૧૪૫ | ||||||||||||
| ૫૬૦ | હરિહર પ્રા. ભટ્ટ | [૩૦-૪-૧૮૯૫) | - | ૫૬૧ | હસમુખલાલ મ. કાજી | ૩-૮૯ |- | ૫૬૨ | હસિતકાન્ત હ. બૂચ | [૨૬-૪-૧૯૨૧] | ૧૧-૨૮૬ | |||||
| ૫૬૩ | હંસાબહેન મહેતા | [૩-૭-૧૮૯૭] | ૨-૧૧૫ | ||||||||||||
| ૫૬૪ | હાજીમહમદ અ. શિવજી | [૧૩-૧૨-૧૮૭૮: ૨૧-૧-૧૯૨૧] | ૯-૯૪ | ||||||||||||
| ૫૬૫ | હામિદમિયાં ડૉ. સૈયદ | [૧૮૯૨] | ૫-૧૮૬ | ||||||||||||
| ૫૬૬ | હાશિમ યુસુફ ભરૂચા ‘ઝાર’ રાંદેરી | [૧–૧૧-૧૮૮૭] | - | ૫૬૭ | (મુનિશ્રી) હિમાંશુવિજયજી | [એપ્રિલ ૧૯૦૪ : ૧-૫-૧૯૩૭] | - | ૫૬૮ | હિંમતલાલ ગ. અંજારિયા | [૨-૧૦-૧૮૭૭] | ૧-૨૧૦ | ||||
| ૫૬૯ | હિંમતલાલ ચુ. શાહ | [૨૧-૧-૧૯૦૬] | ૨-૧૧૧ | ||||||||||||
| ૫૭૦ | હીરાચંદ ક. ઝવેરી | [૭-૭-૧૯૦૧] | ૯-૧૪૮ | ||||||||||||
| ૫૭૧ | હીરાલાલ ત્રિ. પારેખ | [૨૯-૩-૧૮૮૨ : ૨૦-૬-૧૯૩૮] | ૨-૧૧૨ | ||||||||||||
| ૫૭૨ | હીરાલાલ ૨. કાપડિયા | [૨૮-૭-૧૮૯૪] | ૬-૮૧ | ||||||||||||
| ૫૭૩ | હીરાલાલ વ. શ્રોફ | [૧૮૬૭ : ૩૦-૫-૧૯૩૦] | ૯-૯૮ |