ગુજરાતી એકાંકીસંપદા/આંતર મનની આરપાર

From Ekatra Wiki
Revision as of 05:44, 6 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|આંતર મનની આરપાર}}<br>{{color|blue|સતીશ દેસાઈ}}}} {{center block|title='''પાત્રો'''|...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આંતર મનની આરપાર
સતીશ દેસાઈ
પાત્રો

ત્રિભોવન આચાર્ય – રાષ્ટ્રપતિ એવૉર્ડ ધારક નિવૃત્ત શિક્ષક
સવિતા – ત્રિભોવનની પત્ની
નીરવ – ત્રિભોવનનો નાનો પુત્ર
અક્ષય – ત્રિભોવનનો મોટો પુત્ર જે મૃત્યુ પામ્યો છે. ઉંમર ૨૭ વર્ષ
વિઠ્ઠલકાકા – ત્રિભોવનના પાડોશી
ગગુબેન – વિઠ્ઠલકાકાની વિધવા દીકરી, ઉંમર ૨૪ વર્ષ
છોકરો – ગામનો છોકરો (સમાજનું પ્રતીક)
રત્નો – રબારીનો છોકરો, ઉંમર ૨૬થી ૨૮ વર્ષ
પત્રકાર – કોઈ પ્રેસના પત્રકાર
મંજરી વહુ – ત્રિભોવન આચાર્યની વિધવા પુત્રવધૂ, ઉંમર ૨૪ વર્ષ
મંજરીનું મન – મંજરીના મનને એક પાત્ર તરીકે રજૂ કરે છે તે.
દૃશ્ય–૧