ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિમલ સૂરિ શિષ્ય

Revision as of 05:38, 31 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિમલ(સૂરિ) શિષ્ય'''</span> આનંદવિમલ(સૂરિ) શિષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આનંદવિમલ(સૂરિ) શિષ્ય આનંદવિમલ(સૂરિ) શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧- ઈ.૧૫૬૬)માં રચાયેલી, આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [કી.જો.]