ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસોમ

From Ekatra Wiki
Revision as of 06:25, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયસોમ'''</span> [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નયસોમ [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [કી.જો.]