ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૨

From Ekatra Wiki
Revision as of 06:30, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહ-૨'''</span> [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરસિંહ-૨ [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]