ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ -૩

From Ekatra Wiki
Revision as of 06:31, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહ -૩'''</span> [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરસિંહ -૩ [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. [કી.જો.]