ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્માનંદ સૂરિ

Revision as of 05:57, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્માનંદ(સૂરિ)'''</span> [ ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્માનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવટા પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.સો.]