ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર-મનોહરદાસ

From Ekatra Wiki
Revision as of 04:14, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મનોહર/મનોહરદાસ '''</span> : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનોહર/મનોહરદાસ  : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.; ર.સો.]