ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલવિજ્ય-૨

From Ekatra Wiki
Revision as of 10:37, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલવિજ્ય-૨'''</span> [ઈ.૧૮૨૫માં હયાત]  : જૈન સાધુ. દર્શનવિજ્યની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ૩૨૩ કડીના ‘ઇલાકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાલવિજ્ય-૨ [ઈ.૧૮૨૫માં હયાત]  : જૈન સાધુ. દર્શનવિજ્યની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ૩૨૩ કડીના ‘ઇલાકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]