ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ મુનિ-૬

From Ekatra Wiki
Revision as of 08:37, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભ(મુનિ)-૬'''</span> [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વલ્લભ(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હોઈ શકે. ૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલ્લભઋષિને નામે મળે છે જે પ્રસ્તુત વલ્લભમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી. કૃતિ : લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]