ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૪

Revision as of 09:27, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૪'''</span> [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયચંદ્ર-૪ [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]