ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલવિનય

From Ekatra Wiki
Revision as of 09:12, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલવિનય'''</span> [ઈ.૧૫૯૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણશેખરની પરંપરામાં નયરંગના શિષ્ય. ૭૨ કડીના ‘અનાથીસંધિ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના ‘અર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમલવિનય [ઈ.૧૫૯૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણશેખરની પરંપરામાં નયરંગના શિષ્ય. ૭૨ કડીના ‘અનાથીસંધિ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના ‘અરહન્નક-રાસ’ તથા કેટલાંક સ્તવનોના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]