ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય

From Ekatra Wiki
Revision as of 09:27, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્ય'''</span> : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીરવિજ્ય : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]